ત્રણ રાજ્યો માં કોંગ્રેસ ની સરકાર ની રચના બાદ GST કાઉન્સિલ પર કેન્દ્ર સરકાર ની પકડ માં ઘટાડો:સૂત્રો

Spread the love
Reading Time: < 1 minute

ઉના, તા: 15.1૨.૨૦૧૮: રાજસ્થાન, મધ્ય પ્રદેશ તથા છત્તીસગઢના માં કોંગ્રેસ ની સરકાર રચાઈ છે. આ સંજોગો માં GST કૌસીલ માં ભારતીય જનતા પાર્ટી તથા NDA ની પકડ વધુ નબળી પડી છે.

GST કાઉન્સિલ ની રચના તથા કાર્યવાહી:

GST કાઉન્સિલ ના ચેરમેન કેન્દ્ર સરકાર ના નાણાં મંત્રી હોઈ છે.

કેન્દ્ર ના રાજ્ય કક્ષા ના નાણાં મંત્રી આ કાઉન્સિલ ના મેમ્બર હોઈ છે.

દરેક રાજ્ય માંથી એક મંત્રી જે નાણાં મંત્રી અથવા ટેક્સ ને લાગતી બાબતો ના મંત્રી હોઈ તે પણ આ કાઉન્સિલ ના મેમ્બર હોઈ છે.

રાજ્યો માંથી કોઈ પણ એક વ્યક્તિ ને તેઓ દ્વારા સર્વમાન્ય રીતે ચૂંટણી કરી કાઉન્સિલ ના વાઇસ ચેરમેન બનાવવામાં આવે છે.

રેવન્યુ સેક્રેટરી એક્સ ઓફિશિયો આ કાઉન્સિલ ના સેક્રેટરી રહેશે.

CBIC એટલેકે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇંડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ ના ચેર પર્સન આ કાઉન્સિલ ના સ્થાઈ આમંત્રિત સભ્ય રહેશે.

કાર્યપદ્ધતિ

GST કાઉન્સિલ નું કોરામ ઓછામાં ઓછું 50 ટકા સભ્યો નું રહેશે. 

દરેક નિર્ણય પાસ કરાવવા ઓછામાં ઓછા 75 ટકા બહુમતી જરૂરી છે.

બહુમતી માટે જેસભ્યો હાજર છે તેમની જ સંખ્યા ની ગણતરી કરવામાં આવશે.

બંધારણ ના અનુછેદ 279A મુજબ જે કેન્દ્ર તથા રાજ્યો ના મત નો બહાર નક્કી કરે છે તે પ્રમાણે:

     કેન્દ્ર સરકાર ના મત નું ભારણ કુલ મતો ના 1/3 જેટલું ગણાશે.

     જ્યારે રાજ્ય સરકાર ના મતો નું ભારણ કુલ મતો ના 2/3 જેટલું ગણાશે. 

આમ, કેન્દ્ર સરકાર પાસે 33.33% મતો નો અધિકાર છે જ્યારે રાજ્યો પાસે 66.66% મત નો અધિકાર છે. કાઉન્સિલ માં કુલ 29 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશ ના પ્રતિનિધિઓ છૅ. આમ દરેક રાજ્ય ના મત નો બહાર અંદાજે 2.15 % જેટલો આવે છે. આમ કોઈ પણ નિર્ણય પાસ કરાવવા 75 % માટે માટે કેન્દ્ર સાથે ઓછાં માં ઓછા 20 રાજ્યો નો સહકાર જરૂરી છે. આવીજ રીતે કોઈ પણ નિર્ણય ને અટકાવવા 

You may have missed

error: Content is protected !!