પિયુષ ગોયેલ ને આપવામાં આવ્યો નાણાં મંત્રાલય નો ચાર્જ

Spread the love
Reading Time: < 1 minute

ઉના, તા 23.1.19: અરુણ જેટલી ની તબિયત ખરાબ હોવાના કારણે રેલમંત્રી પીયૂષ ગોયેલ ને નાણાં મંત્રાલય નો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે. મોદી સરકાર નું આ છેલ્લું બજેટ હશે. બજેટ સત્ર ખૂબ મહત્વ સત્ર રહેશે. આવા સમયે પીયૂષ ગોયેલ ને ખાસ ચાર્જ સોંપી દેવો સરકારે જરૂરી માન્યો છૅ. રાજ્ય કક્ષા ના નાણાં મંત્રી આ વર્ષે બજેટ રજૂ કરશે તેવી ધારણા કરવા માં આવી રહી હતી. પણ પીયૂષ ગોયેલ ને નાણાં મંત્રાલય નો ચાર્જ સોંપાતા હવે બજેટ તેઓ રજુ કરશે તેવી શક્યતાઓ વધુ રહેલી છૅ.

error: Content is protected !!