ભાવનગર સેલ્સ ટેક્સ બાર એશો દ્વારા સ્ટડી સર્કલ નું આયોજન: સિનિયર એડવોકેટ ભરતભાઇ શેઠ નું કરાયું સન્માન

Spread the love
Reading Time: < 1 minute

તા. 01.07.2019: આજ રોજ ભાવનગર સેલ્સટેક્સ બાર એસોસિએશન દ્વારા તાજેતર માં આવેલા નોટિફિકેશન અને સિર્ક્યુલર બાબતે સ્ટડી સર્કલ ની મીટીંગ નું આયોજન કરવા માં આવ્યુ. સિનિયર અડવોકેટ શ્રી ભરત ભાઇ શેઠ દ્વારા સારી રીતે છણાવટ કરવા માં આવી તેમજ એસોસિએશન દ્વારા શ્રી ભરત ભાઈ શેઠ ની એ ફ ટી આઈ માં બિન હરીફ રીતે વાઇસ પ્રેસિડન્ટ તરીકે નિમણુંક થતા સન્માન કરવા માં આવ્યુ. અજય મહેતા, ટેક્સ ટુડે, ભાવનગર

error: Content is protected !!