Guest Writer (Article from Expert)

એજીએફટીસી ના વર્ષ ૨૫-૨૬ ના હોદ્દેદારો નિમાયા

ગુજરાત ના નામાંકિત એસોસિએશન ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્ષ કન્સલ્ટન્ટસ, અમદાવાદ ની તા ૪/૬/૨૦૨૫ ના રોજ પ્રથમ કારોબારી સભા મળી...

ઇન્કમ ટેક્સ હેઠળ AIS તથા TIS કરદાતા માટે છે ઉપયોગી કે આફતરૂપ??

ઇન્કમ ટેક્સ હેઠળ કરદાતાની આવક તથા આર્થિક વ્યવહારોની માહિતી દર્શાવે છે AIS તથા TIS AIS/TIS ની માહિતી મોડી દર્શાવવામાં આવતી...

જી.એસ.ટી. હેઠળ બ્લોક ક્રેડિટસ એટ્લે શું??? આ ક્રેડિટ વેપારીઓને મળી શકે નહીં

વેપારીઓ દ્વારા આ ક્રેદ્ત લેવાની અજાણતા થઈ જતી હોય છે ભૂલ. ભવિષ્યમાં વ્યાજ અને દંડની મોટી જવાબદારી ઊભી થઈ શકે...

ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની મુદત 15 સપ્ટેમ્બર સુધી વધારવામાં આવી

31 જુલાઇ એ ભરવાં પાત્ર રિર્ટનની મુદત 15 સપ્ટેમ્બર સુધી વધારવામાં આવી તા. 27.05.2025: ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ ઓડિટ કરાવવાની...

તમે ના કરતાં આ ભૂલ!! આ ભૂલ કરવાથી બની શકે છે તમારી મિલ્કત “બેનામી મિલ્કત”

નાની ભૂલ ક્યારેક વ્યક્તિની મિલ્કત માટે બની શકે છે મુશ્કેલી  તા.23.05.2025: નોટબંધીની જાહેરાત થઈ તે સમયે કેન્દ્ર સરકાર દ્વારા નોટબંધી...

CA આણંદ અને વડોદરા બ્રાન્ચ દ્વારા આણંદ મુકામે “જ્ઞાન સંગમ” પરિસંવાદ યોજાયો..

તા. 22.05.2025: આણંદ અને વડોદરા સીએ બ્રાન્ચ દ્વારા તા ૨૨ અને ૨૩ મે–૨૦૨૫ ના રોજ “જ્ઞાન સંગમ” ૨૦૨૫ દ્વિદીવસીય પરિસંવાદ...

વેપારીઓ માટે આવ્યા સારા સમાચાર!!! નહીં થાય ઈન્પુટ ક્રેડિટ લેવાનું “કૉલમ બ્લોક”

GSTIN દ્વારા GST પોર્ટલ ઉપર એડવાઈસરી બહાર પાડી કરવામાં આવ્યો રાહતકારક ખુલાસો તા.19.05.2025: વેચનાર દ્વારા આપવામાં આવેલ વેચાણની વિગતો ઉપરથી...

જી.એસ.ટી. ના આદેશ સામે અપીલ ફાઇલ કરવી કે ભૂલ સુધારણા અરજી ફાઇલ કરવી?? જટિલ પ્રશ્ન અંગે સરળ ભાષામાં સમજૂતી

By Jigneshbhai Vyas, Advocate, Junagadh આ લેખ PDF માં Download કરવા નીચે ક્લિક કરો: Rectification Application or Appeal

ઇન્કમટેક્ષ બાર એસોશિએશન પ્રમુખ પદે સીએ મૌલિક પટેલ સર્વાનુમતે વરણી

તા. 19.05.2025: ગુજરાતની નામાંકિત સંસ્થા ઇન્કમટેક્ષ બાર એસોશિએશન, અમદાવાદ ની તા ૧૬/૦૫/૨૦૨૫ ના  રોજ ૭૮મી વાર્ષિક સામાન્નય સભા હોટેલ ધ સ્પ્રી બેંકવેટ...

સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્ષ કન્સલટન્ટ ના વર્ષ ૨૫-૨૬ હોદેદારો ની વરણી કરવામાં આવી

તા. 19.05.2025: સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્ષ કન્સલટન્ટ (CGCTC) મધ્ય ગુજરાતના ૯ જીલ્લામાં જેવા કે વડોદરા, ભરૂચ, પંચમહાલ, દાહોદ, ખેડા,...

શું હોટલો સાથે જોડાયેલા રેસ્ટોરાં તથા તેમના ગ્રાહકો સાથે આ અન્યાય નથી???

૦૧ એપ્રિલથી હોટેલ સાથે જોડાયેલ મોટાભાગની રેસ્ટોરન્ટ ઉપર ૧૮% નો જી.એસ.ટી. દર થઈ ગયો છે લાગુ આ ફેરફાર થી ગ્રાહકો...

error: Content is protected !!