Month: November 2019

મેહસાણા સેલ ટેક્ષ બાર અસોશિએશનની વર્ષ ૧૮-૧૯ની વાર્ષિક સાધારણ સભા

૧૪-૧૧-૨૦૧૯ ગુરૂવાર (પ્રતિનિધિ દ્વારા)        આજ રોજ ૧૩-૧૧-૨૦૧૯ને બુધવારના રોજ બપોરે ૪.00 કલાકે તિલક રેસ્ટોરેંટ, મેહસાણા ખાતે  મેહસાણા સેલ ટેક્ષ બાર...

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે): 25th નવેમ્બર 2019

:ટેક્સ ટુડે એક્સપર્ટ: CA મોનીષ શાહ, અમદાવાદ એડ્વોકેટ લલિત ગણાત્રા, જેતપુર CA દિવ્યેશ સોઢા, પોરબંદર   તારીખ: 25th નવેમ્બર 2019...

CA અથવા એડવોકેટ ની ધરપકડ ઠોસ પુરાવા વગર કરી શકાય નહીં: પંજાબ અને હરિયાણા હાઇ કોર્ટ

તા. 20.11.2019: જી.એસ.ટી. ની અમલવારી પછી કરચોરી ના ઘણા કૌભાંડો સામે આવ્યા છે. બોગસ બિલિંગ દ્વારા આચરતા કૌભાંડો આ કરચોરી...

નિયત તારીખ પછી નહીં ભરી શકાય જી.એસ.ટી. ના વાર્ષિક રિટર્ન: સરકાર દ્વારા કરવામાં આવ્યો ખુલાસો

તા. 19.11.2019: 2017 18 તથા 2018 19 ના વર્ષ માટે ના જી.એસ.ટી. ના વાર્ષિક રિટર્ન ભરવા નોટિફિકેશન નંબર 47/2019 દ્વારા...

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 18 નવેમ્બર 2019

:ટેક્સ ટુડે એક્સપર્ટ: CA મોનીષ શાહ, અમદાવાદ એડ્વોકેટ લલિત ગણાત્રા, જેતપુર CA દિવ્યેશ સોઢા, પોરબંદર   તારીખ: 18th નવેમ્બર 2019...

ગુજરાત વેરા સમાધાન યોજના ની મુદત 15 ડિસેમ્બર 2019 સુધી વધારવામાં આવી: હજુ વેપારીઓ જોઈ રહ્યા છે યોજના માં સુધારા ની રાહ

તા: 15.11.2019: ગુજરાત રાજ્ય દ્વારા સેલ્સ ટેક્સ, વેટ વગેરે કાયદા હેઠળ બાકીદારો માટે વેરા સમાધાન યોજના રજૂ કરવામાં આવી હતી....

શું હવેથી માત્ર GSTR 2A માં દર્શાવે છે એટલીજ ક્રેડિટ મળી શકશે??? દરેક વેપારી, એકાઉન્ટન્ટ તથા ટેક્સ કન્સલ્ટન્ટ આ લેખ જરૂર વાંચે અને પોતાના ગ્રૂપ માં ફોરવર્ડ કરે

તા. 13.11.2019: જી.એસ.ટી. કાયદા તરીકે જરૂરી છે તે બાબતે કોઈ બેમત નથી. પણ જી.એસ.ટી. માં સરલીકરણ તથા કરચોરી ડામવા જે...

ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટીશનર્સ ના સ્થાપના દિન ની સમગ્ર દેશ માં ઉજવણી: જુનાગઢ સહિત ગુજરાતભર ના શહેરોમાં થયા કાર્યક્ર્મ

તા. 12.11.2019: ભારત ની કરવેરા વ્યવસાયિકો ના સૌથી મોટા એશોશીએશન ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટીશનર્સ ના 40 માં સ્થાપના...

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 11th November 2019

:ટેક્સ ટુડે એક્સપર્ટ: CA મોનીષ શાહ, અમદાવાદ એડ્વોકેટ લલિત ગણાત્રા, જેતપુર CA દિવ્યેશ સોઢા, પોરબંદર   તારીખ: 11th નવેમ્બર 2019...

જી.એસ.ટી. કાયદા હેઠળ નોટિસ કે અન્ય ડૉક્યુમેન્ટ ઉપર 08 નવેમ્બર 2019 થી DIN (ડોકયુમેંટ આઈડેનટીફીકેશન નંબર) નાખવો ફરજિયાત:

તા. 07.11.2019: તારીખ 08 નવેમ્બર 2019 થી CBIC ના તમામ અધિકારીઓ ( સેન્ટરલ જી.એસ.ટી., કસ્ટમ સહિત) દ્વારા કરદાતા તથા અન્ય...

જીવનવીમો અને આવકવેરો: મહત્વ ની માહિતી By ધવલ પટવા, એડવોકેટ, સુરત

    ધવલ એચ.પટવા, એડવોકેટ, સુરત. સામાન્ય રીતે કરબચત માટે જાણીતી અનેક યોજનાઓ પૈકી જીવનવીમા પોલિસીને ચાલુ રાખવા માટે ભરવામાં...

જી.એસ.ટી. કાયદા હેઠળ એડવાન્સ રૂલિંગ, જોગવાઈ સારી પણ અમલવારી માં ઉણપ???

તા. 06.11.2019: જી.એસ.ટી. કાયદા હેઠળ પોતાની પ્રોડક્ટ કે સર્વિસ ક્યાં દરે “ટેકસેબલ” બનશે, કોઈ વ્યવહાર વેરાપાત્ર બનશે કે નહીં?, ટાઈમ...

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 04th November 2019

:ટેક્સ ટુડે એક્સપર્ટ: CA મોનીષ શાહ, અમદાવાદ એડ્વોકેટ લલિત ગણાત્રા, જેતપુર CA દિવ્યેશ સોઢા, પોરબંદર   તારીખ: 04th નવેમ્બર 2019...

error: Content is protected !!