Home Posts

શું આપનું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાનું બાકી છે?? આજે છે રિટર્ન ભરવાનો છેલ્લો દિવસ!!

ઓડિટ લાગુ ના હોય તેવા કરદાતાઓ માટે 15 સપ્ટેમ્બર છે છેલ્લો દિવસ!! જો કે ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર ઇન્કમ ટેક્સ...

મદ્રાસ હાઇકોર્ટનો દ્વારા જી.એસ.ટી. અપીલ દાખલ કરવામાં 129 દિવસનો વિલંબ કરવામાં આવ્યો માફ

પોર્ટલ પર જ અપલોડ કરાયેલા આદેશથી વેપારી અજાણ રહ્યો; ₹5,000 દંડ સાથે અપીલ ફરીથી સુનાવણી માટે મોકલાઈ મુખ્ય મુદ્દા લક્કી...

જી.એસ.ટી. ૨.૦: માત્ર જી.એસ.ટી.ના દર કરવામાં આવ્યો ઘટાડો, રિફોર્મ્સ બાબતે નિરાશા!!

-By Bhavya Popat ગ્રાહકો માટે દરોમાં કરવામાં આવેલ ઘટાડો ફાયદાકારક સાબિત થશે પણ ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસ બાબતે નિરાશા!! તા....

એજીએફટીસી ની બીજી કારોબારી સભા યોજાઈ

તા. ૦૭.૦૯.૨૦૨૫: ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્ષ કન્સલ્ટન્ટ, અમદાવાદ ની બીજી કારોબારી સભા હોટલ પ્રગતિ ધી ગ્રાંડ ખાતે પ્રમુખશ્રી આશુતોષભાઈ...

જુનાગઢ ખાતે જી.એસ.ટી. અને ઇન્કમ ટેક્સ ના વિષયો ઉપર થયું સેમીનારનું આયોજન

ધ ગુજરાત સ્ટેટ ટેક્સ બાર એસોસિએશન તથા ટેક્સેશન એડવાઈઝર્સ એસોસિએશન જુનાગઢના સંયુક્ત ઉપક્રમે થયું આયોજન તા. ૦૭.૦૯.૨૦૨૫: જુનાગઢ ખાતે ૦૬...

ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનની જી.એસ.ટી. 2.0 અંગે પ્રતિક્રિયા : “વેરાના દર ઘટાડાના નિર્ણય બાબતે સ્વાગત, પણ અનેક મુદ્દાઓ બાબતે હજુ ઘણું કરવાનું બાકી”

5 સપ્ટેમ્બર, 2025 :ગુજરાત ટ્રેડર્સ ફેડરેશને કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા GST 2.0 અંતર્ગત કરાયેલા દર ઘટાડાના નિર્ણય બાબતે ખુશી...

જી એસ ટી કાઉન્સિલની ૫૬ મી બેઠક ની પ્રશ્ન જવાબ સ્વરૂપે વિગતો

જી.એસ.ટી કાઉન્સિલની ૫૬ મી મિટિંગની વિગતો પ્રશ્ન જવાબ સ્વરૂપે અહીંયા આપેલ છે. વારંવાર પૂછાતા પ્રશ્નો – 56મી GST કાઉન્સિલ મીટિંગ...

જી.એસ.ટી. કાઉન્સિલની ઐતિહાસિક 56મી બેઠક: વેપાર જગત સાથે જન સામાન્યને ખુશ કરવાનો પ્રયાસ

જી.એસ.ટી. કાઉન્સીલ દ્વારા કરવામાં આવેલ ભલામણો, જ્યારે કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવે ત્યારે જ બને અમલી...

GST રિટર્નમાં માનવ ભૂલ સુધારવા ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

અમદાવાદ, 25 ઑગસ્ટ : ગુજરાત હાઈકોર્ટએ એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા જણાવ્યું હતું કે GST રિટર્નમાં થયેલી ક્લેરિકલ ભૂલ માટે વેપારીઓને...

GST 2.0 : ભારતની જી.એસ.ટી. સીસ્ટમનો નવો અધ્યાય

સ્વતંત્રતા દિવસ પર જાહેરાત પ્રધાનમંત્રીની આવકારદાયક જાહેરાત: ગ્રુપ ઓફ મીનીસ્ટર્સ દ્વારા પણ બે ટેક્સ સ્તરોને આપવામાં આવ્યું અનુમોદન: તા. ૨૫.૦૮.૨૦૨૫:...

 એક જ ઇન્વૉઇસ માટે ડુપ્લિકેટ ઇ-વે બિલ બનવાથી, શું દંડ અને વ્યાજ સહિતની કરની માગણીઓને વ્યાજબી ગણાય?

      દર્શિત શાહ (Tax Consultant) વેપારીએ એક માલ માટે બે વખત બનેલા ઇ-વે બીલ માટે બે વખત ટેક્સ...

error: Content is protected !!