બાર કાઉન્સિલ દ્વારા વેલ્ફેર રીન્યુઅલ ફી માં ઘટાડો કરવામાં આવ્યો

Spread the love
Reading Time: < 1 minute

તા 03 ફેબ્રુવારી 2019, ઉના:
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આજરોજ મળેલ જનરલ બોર્ડ મિટિંગમાં લાંબી ચર્ચા વિચારણા ને અંતે સમગ્ર ગુજરાતના વકીલ મિત્રોના હિત ને ધ્યાને લઇ બાર કાઉન્સિલ દ્વારા નીચે મુજબ નિર્ણય કરવામાં આવ્યો …
(1) વાર્ષિક રીન્યુઅલ ફી :-
(A)એક થી પાંચ વર્ષની પ્રેક્ટિસ વાળા વકીલ મિત્રો માટે વાર્ષિક રૂ.500/-
(B)પાંચ વર્ષથી ઉપર ની પ્રેક્ટિસ વાળા વકીલ મિત્રો માટે વાર્ષિક રૂ.1500/-
(2) વેલ્ફેર ટિકિટ દરેક માટે રૂ.10/-
(3) મૃત્યુસહાય રૂ.3,50,000/-
(4) વેલ્ફેર રીન્યુઅલ ફી ભરવાની છેલ્લી તારીખ 28/02/2019.
નોંધ :- જે વકીલ મિત્રોએ અગાઉ નક્કી થયેલ સ્લેબ મુજબ વેલ્ફેરની રીન્યુઅલ ફી બાર કાઉન્સિલમાં જમા કરાવી દીધી છે તેમને હાલમાં નક્કી થયા મુજબ ની રીન્યુઅલ ફી થી વધી ભરેલ રકમ પરત કરવામાં આવશે . બાર કાઉન્સીસિ ના સભ્ય રંજીીતસીહ રાઠોડ એક યાદી માં જણાવે છે. બ્યુુુઓ રિપોર્ટ ટેક્સ ટુડે

error: Content is protected !!