Bhavya Popat

Bhavya Popat is a practising Tax Advocate at Una and Diu. He is an editor of a Gujarati Monthly News Paper, Tax Today.

DSC પબ્લિક સ્કૂલ ઉના દ્વારા ભારતીય સૈન્ય ને સમર્પિત કરી ઉજવ્યો 9મો એન્યુલ ડે “લક્ષ્ય”

ઉના: DSC પબ્લિક સ્કૂલ ઉના દ્વારા પોતાના 9માં વાર્ષિક દિન ની ઉજવણી રવિવાર તા. 10 માર્ચ 2019 ના રોજ કરવામાં આવી...

જી.એસ.ટી કાયદાની કલમ ૧૭(૫) હેઠળ મોટર વ્હીકલની કેંડીટ

જી.એસ.ટી કાયદાની કલમ ૧૭(૫) હેઠળ મોટર વ્હીકલની કેંડીટ લેવા બાબતે દ્વિધા ઉદ્ભવતી હતી પરંતુ તારીખ ૦૧/૦૨/૨૦૧૯ના રોજથી આ દ્વિધા દુર...

કામપોઝિશન સ્કીમ માં જવું છે??? ધ્યાન આપો આ બાબતો પર… પ્રશ્ન એ પણ છે કે 2019 20 માટે કામપોઝિશન ની અરજી થતી ન હોઈ તો અરજી કરવી ક્યારે??

તા: 09.03.2019: ઉના: By લલિત ગણાત્રા તથા ભવ્ય પોપટ, ટેક્સ ટુડે આજે આપણે કોમ્પોઝીશન સ્કીમ ઉપર વાત કરીએ. આપણને એવું...

ગુજરાત સ્ટેટ જીએસટી માં બઢતી ના આદેશ: જુનાગઢ ખાતે શ્રી જે. એચ. નીનામાંની નાયબ રાજ્ય વેરા કમીશનર તરીકે નિમણૂક

ઉના તા-8-3-19 , ગુજરાત સરકાર ના નાણાં વિભાગ દ્વારા આજે બઢતી ના આદેશ બહાર પાડવામાં આવેલ છે. જે અંતર્ગત વિવિધ...

અમદાવાદ ખાતે ટેક્ષ એડવોકેટ એસોસીએશન ગુજરાત (TAAG) દ્વારા GST ઓપન હાઉસ નું આયોજન

તા. ૦૫-૦૩-૨૦૧૯ ના રોજ અમદાવાદ ખાતે ટેક્ષ એડવોકેટ એસોસીએસન ગુજરાત (TAAG) દ્વારા GST ઓપન હાઉસ યોજ્વામાં આવેલ. આ ઓપન હાઉસ માં...

ગીર સોમનાથ ટેક્સ બાર એશો. દ્વારા ટેક્સ ટુડે ના સહયોગ થી વેરાવળ ખાતે યોજાયું ગ્રૂપ ડીશ્કશન

ગીર સોમનાથ ટેક્સ બાર એશો. દ્વારા ટેક્સ ટુડે માસિક અખબાર ના સહયોગ થી છઠ્ઠા ગ્રૂપ ડિશકશન નું આયોજન વેરાવળ ની...

ડીવાઇન ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ ના એન્યુલ ડે ની રંગારંગ કાર્યક્રમ દ્વારા ઉજવણી

ઉના-ડિવાઇન ઇંગલિશ સ્કૂલ દ્વારા કોટેચા પાર્ટી પ્લોટ ખાતે તા. 1-માર્ચના રોજ રંગારંગ કાર્યક્રમ દ્વારા સ્કૂલ એન્યુઅલ ડે ઉજવાયો હતો. વિદ્યાર્થીઓ...

પોરબંદર ખાતે આવકવેરા ખાતા નો કરદાતા જાગૃતિ માટે નો ખાસ કાર્યેક્ર્મ: વેપારીઓ ને ઉપસ્થિત રહેવા આમંત્રણ

   તા.૨૨ ફેબ્રુઆરી ૨૦૧૯, પોરબંદર સર્કિટ હાઊસ ખાતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તથા ટેક્સ પ્રેકટીશનર એશો. ના સહયોગ થી કરદાતા જાગૃતિ અન્વયે...

ટેક્સ એડવોકેટ એશોશીએશન ગુજરાત (TAAG) ના ઉપક્રમે 05 માર્ચ ના રોજ ઓપન હાઉસ. જી.એસ.ટી. પ્રોફેશનલ્સ ને મુદ્દાઓ/પ્રશ્નો મોકલવા અપીલ

ટેક્સ એડવોકેટ એસોસીએશન ઓફ ગુજરાત (TAAG) ના ઉપક્રમે અમદાવાદ ખાતે તારીખ 05 માર્ચ ના રોજ જી.એસ.ટી. ના સેન્ટરલ જી.એસ.ટી. તથા...

તારીખ 01 ફેબ્રુઆરી થી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ માં કરવામાં આવેલ મહત્વ ના ફેરફારો: કેવા પ્રકાર ના વ્યવહારો ને થશે નુકસાન, કોને થશે ફાયદો….જુવો વિશેષ અહેવાલ

જી.એસ.ટી. સુધારા કાયદો 01 ફેબ્રુઆરીએ લાગુ કરવામાં આવ્યો છે. આ ફેરફાર માં સૌથી ચર્ચાસ્પદ ફેરફાર હોય તો તે નવી ઉમેરવા...

જી.એસ.ટી. હેઠળ બિન નોંધાયેલ વ્યક્તિ ને કરવામાં આવતા આંતર રાજ્ય વેચાણ માટે વિગતો આપવામાં ધ્યાન રાખવું છે ખાસ જરૂરી..

  સમીર તેજુરા, ટેક્સ ટુડે રિપોર્ટર પોરબંદર પોરબંદર: જી.એસ.ટી. નું નિયમન કરતી સંસ્થા CBIC દ્વારા મહત્વ નો પરિપત્ર બહાર પાડવામાં...

ઓલ ગુજરાત ફેડરેશન દ્વારા ગોધરા ખાતે સેમિનાર નું આયોજન

બરોડા: ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કંસલટન્ટસ તથા ટેક્સ પ્રેક્ટિશનર એશો. ગોધરા ના સંયુક્ત ઉપક્રમે એક સેમિનાર નું આયોજન તા...

શું ઇ વે બિલ નો પાર્ટ B બનાવવા ની જવાબદારી પણ વેપારી ની રહે? ? ભુલ કોઈની સજા વેપારી ને!!

શું ઇ વે બિલ નો પાર્ટ B બનાવવા ની જવાબદારી પણ વેપારી ની રહે? જી.એસ.ટી. કાયદા હેઠળ નીયમ 138(3) મુજબ...

error: Content is protected !!