Bhavya Popat

Bhavya Popat is a practising Tax Advocate at Una and Diu. He is an editor of a Gujarati Monthly News Paper, Tax Today.

રાજ્ય જી.એસ.ટી. ના સહાયક કમિશનર શ્રી નરેન્દ્રભાઇ ભાવસાર નું નિધન: ગીર સોમનાથ ટેક્સ બાર એશો દ્વારા શ્રદ્ધાંજલી

ઉના, તા: 13.01.19; વેરાવળ ખાતે રાજ્ય જી.એસ.ટી. ના સહાયક કમિશનર તરીકે ફરજ બજાવતા નરેન્દ્રભાઈ ભાવસાર નું 12 જાન્યુવારી ના રોજ...

વલસાડ ની શાહ એન એચ કોમર્સ કોલેજ ખાતે “કેરિયર ઓન જી.એસ.ટી.” વિષય ઉપર નેશનલ લેવલ નો સેમિનાર યોજાયો

તા:13.01.19, વલસાડ: તારીખ 12/01/2019 ના દિવસે વલસાડની શાહ એન એચ કોમર્સ કોલેજ ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ના સહયોગથી અને ઈન્ચાર્જ પ્રિન્સિપાલ...

બચપન સ્કૂલ ના “સ્ટાર ઓફ બચપન“ એન્યુલ ડે ની રંગારંગ કાર્યક્રમ દ્વારા ઉજવણી

તા ૧૧ જાન્યુઆરી ૨૦૧૯, ઉના: દેવનંદન એકેડમી સંચાલિત બચપન પ્લે સ્કૂલ દ્વારા “સ્ટાર ઓફ બચપન“ એનુયલ ડે ની ઉજવણી તારીખ...

આજે છે GST કાઉન્સિલ ની મહત્વ ની બેઠક: સૌના મનમાં એકજ પ્રશ્ન શુ થશે GST ની લિમિટ 75 લાખ કે 40 લાખ??

ઉના, તા: 10.01.19: GST કાઉન્સિલ ની 32 મી મિટિંગ આજરોજ દિલ્હી ખાતે મળનાર છે. આ મિટિંગ બજેટ પહેલાની આખરી મિટિંગ...

ગુજરાત વેટ વાર્ષિક રિટર્ન તથા ઓડિટ ની મર્યાદા વધારવામાં આવી. પણ શું ઓડિટ રિપોર્ટ 31.01.19 પછી 30 દિવસ માં અપલોડ કરી શકાય???

ઉના, તા: ૦૯.૦૧.૧૯; વાણિજ્યક વેરા કચેરી દ્વારા ગઈકાલે તારીખ 08.01.19 ના રોજ એક જાહેર પરિપત્ર બહાર પાડી 2017-18 ના વાર્ષિક...

શુશીલ મોદી દ્વારા GOM ની મિટિંગ બાદ મહત્વ નું ટ્વીટ: નાના સેવા આપતા કરદાતાઓ માટે આવી શકે છે કામપોઝિશન

ઉના, તા: 06.01.2019: આજની ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ ની મહત્વની મિટિંગ બાદ શુશીલ કુમાર મોદીએ ટ્વીટ ઉપર માહિતી આપી છે કે...

શિશુભારતી શાળા નો વાર્ષિક ઉત્સવ થનગનાટ 2019 ની ધમાકેદાર ઉજવણી

તા 06.01.2019, ઉના, ઉના ની સૌથી જૂની ખાનગી શાળા શિશુભારતી સ્કૂલ દ્વારા પોતાના વાર્ષિક દિન ની રંગારંગ કાર્યક્રમ થનગનાટ 2019...

ઉના ની શ્રુતિ સ્કૂલ દ્વારા વિકાસ વર્તુળ ટ્રસ્ટ ભાવનગર ના સહયોગ થી કારકિર્દી માર્ગદર્શક સેમિનાર યોજાયો.

ઉના, તા: 02.01.19, ઉના: ઉના ની જાણીતી સેલ્ફ ફાઈનાન્સ શાળા શ્રુતિ વિદ્યાલય દ્વારા વિકાસ વર્તુળ ટ્રસ્ટ ભાવનગર ના સહયોગ થી...

GST ધરાવતા નાના તથા માધ્યમ કદ ના ધંધાર્થી (MSME) ઓ માટે “વન ટાઈમ લૉન રી સ્ટ્રક્ચરિંગ” માટે RBI ની ખાસ યોજના!!!

ઉના, તા: 03.01.19; RBI દ્વારા એક પ્રેસ વિજ્ઞાપ્તિ બહાર પાડી ને જાહેર કરવામાં આવ્યું છે કે 25 કરોડ સુધી ની...

ગુજરાત ના વેપારીઓ ને શોપ એક્ટ લાઇસન્સ દર વર્ષે રિન્યૂ કરવા માથી મુક્તિ: રાજ્ય સરકાર

ઉના, તા: 02.01.2019: ગુજરાત ના મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી ની સરકાર દ્વારા વેપારીઓ માટે એક મહત્વ નો નિર્ણય લેવાયો છે....

error: Content is protected !!