Top News

નેશનલ એક્શન કમિટી ઓફ GST પ્રોફેશનલ ના ગીર સોમનાથ જિલ્લા દ્વારા પ્રધાનમંત્રી ને પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા

તા :- 11/12/2018: નેશનલ એકશન કમિટી ઓફ જી.એસ.ટી. પ્રોફેસનલ્સ દ્વારા એક જુંબેશ ચાલુ કરવા માં આવી હતી. આ જુંબેશ માં...

સપ્ટેમ્બર ના 3B રિટર્ન ની નિયત તારીખ પછી 2017-18 ના વર્ષ ની GST ક્રેડિટ ના મળે તે અંગે ની પ્રેસ રિલિજ ને ગુજરાત હાઇ કોર્ટ માં પડકારવા માં આવી

તા: 11:12:2018, ઉના: GST હેઠળ જાહેર કરવામાં આવેલ તા: 18.10.2018 ની પ્રેસ વિજ્ઞપ્તિ ને એક CA પેઢી AAP & Co...

R B I ગર્વનર ઉર્જિત પટેલે આજે અચાનક આપ્યું રાજીનામુ: વ્યક્તિગત કારણો ને ગણાવ્યું રાજીનામાં નું કારણ

તા: 10.12.2018, ઉના: ભારત ની સર્વોચ્ચ બેન્ક R B I ના ગવર્નર ઊર્જિત પટેલે અંગત કારણો નો હવાલો આપી અચાનક...

ધી ગુજરાત સેલ્સ ટેક્ષ બાર એસોસિએશન દ્વારા રિફરેશર કોર્સ નું આયોજન:

(પ્રતિનિધિ દ્વારા)                                                                તારીખ : 08-12-2018 આજરોજ ધી ગુજરાત સેલ્સ ટેક્ષ બાર એસોસિએશન દ્વારા વેપારી મહા-મંડળ ભવન, અમદાવાદ ખાતે બીજી...

હવે બાર કાઉન્સિલ દ્વારા આપવામાં આવેલ એડવોકેટ આઈ. ડી. કાર્ડ એરપોર્ટ પાર માન્ય પુરાવો ગણાશે

તા.07.12.2018, ઉના: મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ (ગૃહ ખાતા) હેઠળ આવતા CISF ના ડાયરેકટર જનરલ દ્વારા એક પરિપત્ર બહાર પાડી તમામ...

જી.એસ.ટી. વાર્ષિક રિટર્ન (9, 9A,) તથા જી.એસ.ટી. ઓડિટ (9 C) ની મુદત 31 માર્ચ 2019 સુધી વધારવામાં આવી: પ્રેસ રિલિઝ

તા: 08.12.2018: જી.એસ.ટી.  કાયદા હેઠળ 31 ડિસેમ્બર સુધીમાં ભરવાના રહેતા વાર્ષિક રિટર્ન તથા ઓડિટ માટે ની મુદત 07 ડિસેમ્બર ની...

ઉના ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ. ના પ્રમુખ તરીકે ઇશ્વરભાઇ જેઠવાણી ની વરણી:

તા: 07.12.2018: ઉના ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ. ના પ્રમુખ તરીકે ઇશ્વરભાઇ જેઠવાની ની વરણી કરવામાં આવેલ છે. આ જાહેરાત...

જી.એસ.ટી. વાર્ષિક રિટર્ન (9, 9A,) તથા જી.એસ.ટી. ઓડિટ (9 C) ની મુદત 31 માર્ચ 2019 સુધી વધારવામાં આવી: પ્રેસ રિલિઝ

તા: 08.12.2018: જી.એસ.ટી.  કાયદા હેઠળ 31 ડિસેમ્બર સુધીમાં ભરવાના રહેતા વાર્ષિક રિટર્ન તથા ઓડિટ માટે ની મુદત 07 ડિસેમ્બર ની...

નવેમ્બર મહીના માં ઇ-વે બીલ મામલે ગુજરાતે ગુમાવ્યું પ્રથમ સ્થાન, પ્રથમ સ્થાને મહારાષ્ટ્ર

નવેમ્બર મહીના માં ઇ-વે બીલ મામલે ગુજરાતે ગુમાવ્યું પ્રથમ સ્થાન, પ્રથમ સ્થાને મહારાષ્ટ્ર રિપોર્ટ અનુસાર ગુજરાતમાં નવેમ્બર મહિનામાં 26.8 લાખ...

નોટબંધીની ઈફેક્ટ પડતાં ચાલું વર્ષમાં ટેક્સ રિટર્ન ફાઈલિંગમાં 50 ટકાનો વધારો થયો છે

નોટબંધીની ઈફેક્ટ પડતાં ચાલું વર્ષમાં ટેક્સ રિટર્ન ફાઈલિંગમાં 50 ટકાનો વધારો થયો છે વર્ષ 2018-19ના આકારણી વર્ષ માટે છ કરોડથી...

૧ લી એપ્રીલ થી સરળ GST રિટર્ન ફોર્મને અમલ માં મૂકવા માં આવશે

એપ્રિલ ૨૦૧૯થી નવું સરળ જીએસટી રીર્ટન ફોર્મ અમલમાં મૂકવામાં આવશે. તેવું મહેસૂલ સચિવ અજય ભૂષણ પાંડેએ મંગળવારના રોજ જણાવ્યું હતું...

PAN કાર્ડ ની અરજી માં લાગુ થયો નવો નિયમ: હવે માતા ના નામ સાથે પણ થઈ શકશે અરજી:(નવી અરજી નો નમૂનો પણ સામેલ છે)

ઉના: તા: 05.12.2018: આજ થી ઇન્કમ ટેક્સ હેઠળ PAN કાર્ડ ની અરજી ના નિયમોમાં ફેરફાર કર્યા છે.  નવા નિયમ 5...

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત -રિન્યુઅલ વેલફેર ફી

(પ્રતિનિધિ દ્વારા)                                                                     તારીખ: 02-12-2018     આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ની દિપેન દવે ની અધ્યકક્ષતા હેઠળ મળેલી એડમિનિસ્ટ્રેટીવ...

ગીર સોમનાથ ટેક્સ બાર એશો. તથા ટેક્સ ટુડે ના સાયુક્ત ઉપક્રમે સાસણ ખાતે 2 દિવસીય ગ્રૂપ ડિશકશન નું આયોજન

ઉના: તા: 04.12.2018: ગીર સોમનાથ ટેક્સ બાર એશો. તથા ટેક્સ ટુડે ના સાયુક્ત ઉપક્રમે સાસણ (માલન્કા) ની હિલ સાઈડ હોલિડે...

ભારત દેશના પ્રથમ રાષ્ટપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ના જન્મ દિવસ નો એડવોકેટ ડે તરીકે ઉજવાય છે: એક રિપોર્ટ

તા: 03/12/2018: 03 ડિસેમ્બર નો દિવસ ભારત માં એડવોકેટ ડે તરીકે ઉજવાય છે. ભારત ના પ્રથમ રાષ્ટ્ર્પતી ડૉ. રાજેન્દ્ર પ્રસાદનો...

मेहसाणा सेल्स टैक्स बार एसोसिएशन “पोस्ट कार्ड अभियान”

(પ્રતિનિધિ દ્વારા)                                                                તારીખ : ૦૩-૧૨-૨૦૧૮     आज, मेहसाणा सेल्स टैक्स बार एसोसिएशन के माध्यम से बहामाली भवन, मेहसाणा...

error: Content is protected !!