Main Story

Editor’s Picks

Trending Story

શું મારૂ ટર્નઓવર 40 લાખ થી નીચે છે તો હું GST નંબર રદ કરવી શકું?

https://www.youtube.com/watch?v=DE7NUI7TH_Q&t=6s 07 માર્ચ ના નોટિફિકેશન દ્વારા જી.એસ.ટી નોંધણી નંબર લેવા માટે ની મર્યાદા 40 લાખ કરી દેવામાં આવેલ છે. શું...

IGST ની ક્રેડિટ પહેલા વાપરો: GST કાયદો, પણ પોર્ટલ કહે ના વાપરી શકાય!!!, કરદાતા ની પરિશ્થિતી : જાયે તો જાયે કહા ???

ઉના: જી.એસ.ટી. કાયદા માં 01 ફેબ્રુઆરી થી મહત્વનો સુધારો કરવામાં આવ્યો છે. હવે સૌ પ્રથમ કરદાતા એ IGST ની ક્રેડિટ...

DSC પબ્લિક સ્કૂલ ઉના દ્વારા ભારતીય સૈન્ય ને સમર્પિત કરી ઉજવ્યો 9મો એન્યુલ ડે “લક્ષ્ય”

ઉના: DSC પબ્લિક સ્કૂલ ઉના દ્વારા પોતાના 9માં વાર્ષિક દિન ની ઉજવણી રવિવાર તા. 10 માર્ચ 2019 ના રોજ કરવામાં આવી...

શું તમે જંત્રી કરતાં ઓછી રકમના દસ્તાવેજ કર્યા છે ? શું તમે 01.06.15 પછી રોકડેથી દસ્તાવેજ કર્યા છે ? શું તમે નોટબંદીમાં બેકમા રોકડા ભર્યા છે પણ રીટર્ન નથી ભર્યું ? આવાં અનેક પ્રશ્નો નો જો જવાબ હા માં છે તો 31 માર્ચ 19 પહેલાં મળી શકે છે ઈન્કમટેક્ષની નોટીસ…. વાચો અમારો આ લેખ…

આપણે પહેલા પ્રથમ પ્રશ્ન ની વાત કરીએ.. શું તમે જંત્રી કરતા ઓછી રકમ નો દસ્તાવેજ કર્યો છે ? ઇન્કમટેક્સ ની...

જી.એસ.ટી કાયદાની કલમ ૧૭(૫) હેઠળ મોટર વ્હીકલની કેંડીટ

જી.એસ.ટી કાયદાની કલમ ૧૭(૫) હેઠળ મોટર વ્હીકલની કેંડીટ લેવા બાબતે દ્વિધા ઉદ્ભવતી હતી પરંતુ તારીખ ૦૧/૦૨/૨૦૧૯ના રોજથી આ દ્વિધા દુર...

કામપોઝિશન સ્કીમ માં જવું છે??? ધ્યાન આપો આ બાબતો પર… પ્રશ્ન એ પણ છે કે 2019 20 માટે કામપોઝિશન ની અરજી થતી ન હોઈ તો અરજી કરવી ક્યારે??

તા: 09.03.2019: ઉના: By લલિત ગણાત્રા તથા ભવ્ય પોપટ, ટેક્સ ટુડે આજે આપણે કોમ્પોઝીશન સ્કીમ ઉપર વાત કરીએ. આપણને એવું...

ગુજરાત સ્ટેટ જીએસટી માં બઢતી ના આદેશ: જુનાગઢ ખાતે શ્રી જે. એચ. નીનામાંની નાયબ રાજ્ય વેરા કમીશનર તરીકે નિમણૂક

ઉના તા-8-3-19 , ગુજરાત સરકાર ના નાણાં વિભાગ દ્વારા આજે બઢતી ના આદેશ બહાર પાડવામાં આવેલ છે. જે અંતર્ગત વિવિધ...

તા. 01.04.2019 થી જીએસટી માં લાગું થતાં ફેરફાર ઉપર વીશેષ લેખ. 07.03.2019 ના રોજ જાહેર કરવામાં આવેલા નોટીફીકેશન ની વીગતવાર ચર્ચા આ લેખમાં કરીએ

તા. 01.04.2019 થી જીએસટી માં લાગું થતાં ફેરફાર અંગેના નવા નોટીફીકેશન તા 07.03.2019 ના રોજ જાહેર કરી દેવામાં આવ્યા છે...

અમદાવાદ ખાતે ટેક્ષ એડવોકેટ એસોસીએશન ગુજરાત (TAAG) દ્વારા GST ઓપન હાઉસ નું આયોજન

તા. ૦૫-૦૩-૨૦૧૯ ના રોજ અમદાવાદ ખાતે ટેક્ષ એડવોકેટ એસોસીએસન ગુજરાત (TAAG) દ્વારા GST ઓપન હાઉસ યોજ્વામાં આવેલ. આ ઓપન હાઉસ માં...

ગીર સોમનાથ ટેક્સ બાર એશો. દ્વારા ટેક્સ ટુડે ના સહયોગ થી વેરાવળ ખાતે યોજાયું ગ્રૂપ ડીશ્કશન

ગીર સોમનાથ ટેક્સ બાર એશો. દ્વારા ટેક્સ ટુડે માસિક અખબાર ના સહયોગ થી છઠ્ઠા ગ્રૂપ ડિશકશન નું આયોજન વેરાવળ ની...

ડીવાઇન ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ ના એન્યુલ ડે ની રંગારંગ કાર્યક્રમ દ્વારા ઉજવણી

ઉના-ડિવાઇન ઇંગલિશ સ્કૂલ દ્વારા કોટેચા પાર્ટી પ્લોટ ખાતે તા. 1-માર્ચના રોજ રંગારંગ કાર્યક્રમ દ્વારા સ્કૂલ એન્યુઅલ ડે ઉજવાયો હતો. વિદ્યાર્થીઓ...

પોરબંદર ખાતે આવકવેરા ખાતા નો કરદાતા જાગૃતિ માટે નો ખાસ કાર્યેક્ર્મ: વેપારીઓ ને ઉપસ્થિત રહેવા આમંત્રણ

   તા.૨૨ ફેબ્રુઆરી ૨૦૧૯, પોરબંદર સર્કિટ હાઊસ ખાતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તથા ટેક્સ પ્રેકટીશનર એશો. ના સહયોગ થી કરદાતા જાગૃતિ અન્વયે...

error: Content is protected !!