Home Posts

AAR 6: શું વ્યાજ આવક એ જી.એસ.ટી. કાયદા હેઠળ નોંધણી મેળવવા ટર્નઓવર નક્કી કરવા બાબતે ધ્યાને લેવાની રહે?

જી.એસ.ટી. A A R (ઓથોરીટી ઓફ એડવાન્સ રૂલિંગ.) વિથ ટેક્સ ટુડે જી.એસ.ટી. કાયદાની કલમ 97 હેઠળ કરદાતા એડવાન્સ રૂલિંગ માટે...

જી.એસ.ટી. આજે પૂરા કરે છે ત્રણ વર્ષ: વાંચો ટેક્સ ટુડે ગ્રૂપના ટેક્સ એક્સપર્ટસ ના અનુભવો એમના શબ્દોમાં…

જી.એસ.ટી. ના અમલ ને આજે ત્રણ વર્ષ પૂરા થયા છે. ગીર સોમનાથ બાર એશો. ના સહયોગ થી ટેક્સ ટુડે અવાર...

લેઇટ ફી માં કરવામાં આવ્યો ઘટાડો!!!! કરદાતાઑ માટે આવ્યા ખુશીના સમાચાર

ફેબ્રુઆરી થી જુલાઇ સુધીના તમામ રિટર્ન જો મોડા ભરવામાં આવે, પણ જો 30 સપ્ટેમ્બર 2020 સુધીમાં ભરી આપવામાં આવે તો...

દમણ-દીવ, દાદરા નગર હવેલીમાં ડીઝલ ઉપરના વેટ ના દરો માં કરવામાં આવ્યો વધારો!! 15% થી વધારી વેટ 20% કરવામાં આવ્યો

તા. 01.07.2020: દમણ અને દીવ માટે ડીઝલ ના વેટ ના દરોમાં વધારો કરવામાં આવ્યો છે.  આ ડીઝલ ના વધારેલા દર...

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 29th June 2020 Edition

29th June 2020 Edition :ટેક્સ ટુડે એક્સપર્ટ: CA મોનીષ શાહ, અમદાવાદ એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર CA દિવ્યેશ સોઢા, પોરબંદર એડવોકેટ...

જી.એસ.ટી. હેઠળ મુદતમાં કરવામાં આવ્યો વધારો: બહાર પાડવામાં આવ્યું જાહેરનામું

તા. 28.06.2020:સેન્ટરલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ દ્વારા નોટિફિકેશન 35, તા. 03 એપ્રિલ 2020 ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું. તેના...

જી.એસ.ટી. પોર્ટલ ઉપર ITC 01 ફોર્મ ભરાઈ રહ્યા છે!! જલ્દીથી ભરો 30 જૂન છે છેલ્લી તારીખ

આજે ITC 01 ફોર્મ ભરાઈ રહ્યા છે તેવા સમાચારો મળી રહ્યા છે. આ ફોર્મ દ્વારા કમ્પોઝીશન માંથી બહાર નીકળતા કારદાતા...

જી.એસ.ટી. A A R (ઓથોરીટી ઓફ એડવાન્સ રૂલિંગ.) વિથ ટેક્સ ટુડે: AAR 5: શું અરજદાર દ્વારા આપવામાં આવેલ પ્રોજેકટ મેનેજમેંટ સેવા ને નોટિફીકેશન 12/2017 ની મુક્તિનો લાભ મળે?

જી.એસ.ટી. કાયદાની કલમ 97 હેઠળ કરદાતા એડવાન્સ રૂલિંગ માટે અરજી કરી શકે છે. જી.એસ.ટી. કાયદા હેઠળ નીચેની બાબતો માટે એડવાન્સ...

જી.એસ.ટી. નંબર સરકાર દ્વારા રદ્દ કરી નાખવામાં આવ્યો છે??? તો નંબર પુનઃસ્થાપિત કરાવવા ની છે છેલ્લી તક…

તા. 26.06.2020: જી.એસ.ટી. કાયદા હેઠળ કંપોઝીશન હેઠળ નો વેપારી સતત 3 રિટર્ન ના ભરે અને કંપોઝીશન સિવાય નો વેપારી સતત...

COVID-19 ના કારણે GSTR 1 ભરવા અંગે રાહતો જાહેર કરવામાં આવી

તા. 25.06.2020: જી.એસ.ટી. કરદાતાઓએ પોતાના ટર્નઓવર ને આધીન માસિક કે ત્રિમાસિક GSTR 1 ભરવાપાત્ર છે. આ મુદતમાં COVID 19 ના...

જી.એસ.ટી. કાઉન્સિલે જાહેર કરેલી લેઇટ ફી અંગેની રાહત અંગે ના જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

જુલાઇ 17 થી જાન્યુઆરી 2020 સુધી ના રિટર્ન ભરવાં લાગતી લેઇટ ફી અંગે રાહત જાહેર તા. 24.06.2020: જી.એસ.ટી. કાઉન્સીલની 40...

COVID-19 હેઠળ જી.એસ.ટી. કાયદા હેઠળ 3B રિટર્ન ઉપર લેઇટ ફી ભરવામાં કરદાતાઓ ને આપવામાં આવી રાહત

નોટિફિકેશન 52/2020, તા. 24.06.2020: ફેબ્રુઆરી થી જુલાઇ સુધી લેઇટ ફી માં રાહત જી.એસ.ટી. કાયદા હેઠળ રિટર્ન ઉપર લેઇટ ફી ભરવામાં...

COVID-19 ના કારણે જી.એસ.ટી. કાયદા હેઠળ વ્યાજ ભરવામાં કરદાતાઓને આપવામાં આવી રાહત

તા. 24.06.2020: જી.એસ.ટી. કાયદા હેઠળ વ્યાજ ભરવામાં કરદાતાઓ ને રાહત આપવામાં આવી છે. આ રાહતો નીચે મુજબ છે. નોટિફિકેશન 51/2020,...

error: Content is protected !!