Home Posts

ઉના ના સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ૨૯ માં વાર્ષિક ઉત્સવ ની સાંસ્ક્રુતિક કાર્યક્રમ દ્વારા ઉજવણી

ઉના, તા: 16.01.2019; ઉના ની સૌથી જૂની શાળા માની એક એવી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ૨૯ માં વાર્ષિક ઉત્સવ ની ઉજવણી...

ઉના ના જાણીતા ગાયનેક ડો આશિષ વકીલ નું બેંગ્લોર ખાતે ઓલ ઇન્ડિયા ગાયનેક કોન્ફ્રાન્સ માં સંબોધન

તા. 14.01.19, ઉના; ઉના ખાતે પ્રેક્ટિસ કરતા નામાંકિત ગાયનેક તથા IVF સ્પેશિયલિસ્ટ ડો આશિષ વકીલ એ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ ઓફ...

કમ્પોઝીશન ની પરવાનગી ધરાવતા જી.એસ.ટી. કરદાતાઓ એ કપાયેલા TDS નું શું કરવું????

ઉના, તા: 16.01.2019: જી.એસ.ટી. હેઠળ 1 ઓક્ટોબર થી 31 ડિસેમ્બર ના  કમ્પોઝીશન ના રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 18 જાન્યુવારી છે....

આવી શકે છે રીયલ એસ્ટેટ સેકટર માટે કંપોઝિશન સ્કીમ: નીતિન પટેલ ની અધ્યક્ષતામાં ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ ની રચના

ઉના તા: 16.01.2019; GST કાઉન્સિલ ની 31 મી તથા 32 મી મિટિંગ માં GST કરદાતાઓ માટે અનેક સારા સમાચારો આવ્યા...

જુનિયર જેસી વિંગ ઓફ જે.સી.આઈ. વલસાડ દ્વારા “સન્ડે સ્કૂલ” પ્રોજેકટ દ્વારા ઝૂંપડપટ્ટી ના બાળકો ને શિક્ષણ

તા. 14.01.19, વલસાડ:જૂનિયર જેસી વિંગ ઓફ જે સી આઈ વલસાડ દ્વારા છેલ્લા ત્રણેક રવિવારથી દર રવિવારે "સન ડે સ્કુલ "...

ચાણક્ય સાયન્સ સ્કૂલ ના વાર્ષિક દિન ની રંગારંગ સંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા ઉજવણી

તા: 14.01.19, ઉના,: ઉના ની જાણીતી ચાણક્ય સાયન્સ સ્કૂલ દ્વારા પોતાના એન્યુલ ડે ની ઉજવણી સ્વામી વિવેકાનંદ ને શ્રદ્ધાંજલિ અર્પી...

રાજ્ય જી.એસ.ટી. ના સહાયક કમિશનર શ્રી નરેન્દ્રભાઇ ભાવસાર નું નિધન: ગીર સોમનાથ ટેક્સ બાર એશો દ્વારા શ્રદ્ધાંજલી

ઉના, તા: 13.01.19; વેરાવળ ખાતે રાજ્ય જી.એસ.ટી. ના સહાયક કમિશનર તરીકે ફરજ બજાવતા નરેન્દ્રભાઈ ભાવસાર નું 12 જાન્યુવારી ના રોજ...

વલસાડ ની શાહ એન એચ કોમર્સ કોલેજ ખાતે “કેરિયર ઓન જી.એસ.ટી.” વિષય ઉપર નેશનલ લેવલ નો સેમિનાર યોજાયો

તા:13.01.19, વલસાડ: તારીખ 12/01/2019 ના દિવસે વલસાડની શાહ એન એચ કોમર્સ કોલેજ ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ના સહયોગથી અને ઈન્ચાર્જ પ્રિન્સિપાલ...

બચપન સ્કૂલ ના “સ્ટાર ઓફ બચપન“ એન્યુલ ડે ની રંગારંગ કાર્યક્રમ દ્વારા ઉજવણી

તા ૧૧ જાન્યુઆરી ૨૦૧૯, ઉના: દેવનંદન એકેડમી સંચાલિત બચપન પ્લે સ્કૂલ દ્વારા “સ્ટાર ઓફ બચપન“ એનુયલ ડે ની ઉજવણી તારીખ...

જી.એસ.ટી. કાઉન્સિલે જાહેર કરેલ સુધારા ક્યારથી લાગું પડશે ? જીએસટીના અમુક વાયરલ થયેલા મેસેજની સમજુતી માટે ખાસ લેખ..

32મી જીએસટી કાઉન્સિલની મીટીંગ નાના વેપારીઓ માટે બહુ સારા સમાચાર લાવી એ પ્રકારના વોટ્સએપ મેસેજ, ટીવી અને સમાચાર પત્રમાં આપે...

ખુશીના સમાચાર બજેટ 2019મા ઈન્કમ ટેક્સ છૂટની મર્યાદા 2.5 લાખ થી 5 લાખની થઇ શકે છે !!

કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીએ સરકારને આગામી બજેટમાં ઈન્કમ ટેક્સ છૂટની મર્યાદાને વધારો કરીને પાંચ લાખ રૂપિયા કરવાનો આગ્રહ કર્યો છે....

આજે છે GST કાઉન્સિલ ની મહત્વ ની બેઠક: સૌના મનમાં એકજ પ્રશ્ન શુ થશે GST ની લિમિટ 75 લાખ કે 40 લાખ??

ઉના, તા: 10.01.19: GST કાઉન્સિલ ની 32 મી મિટિંગ આજરોજ દિલ્હી ખાતે મળનાર છે. આ મિટિંગ બજેટ પહેલાની આખરી મિટિંગ...

ગુજરાત વેટ વાર્ષિક રિટર્ન તથા ઓડિટ ની મર્યાદા વધારવામાં આવી. પણ શું ઓડિટ રિપોર્ટ 31.01.19 પછી 30 દિવસ માં અપલોડ કરી શકાય???

ઉના, તા: ૦૯.૦૧.૧૯; વાણિજ્યક વેરા કચેરી દ્વારા ગઈકાલે તારીખ 08.01.19 ના રોજ એક જાહેર પરિપત્ર બહાર પાડી 2017-18 ના વાર્ષિક...

error: Content is protected !!