જી.એસ.ટી. હેઠળ કરચોરી ડામવા ઉઠાવવામાં આવ્યા છે ઘણા પગલાં: રાજ્ય કક્ષાના નાણાપ્રધાન. શું આ પગલાઓ થી ટેક્સ ચોરી અટકી?? કે માત્ર થયા છે પ્રમાણિક કરદાતાઓ પરેશાન??
ચાલુ નાણાકીય વર્ષમાં જૂન સુધી 1900 કરોડની વસૂલાત કરવામાં આવી: રાજ્ય સભામાં પંકજ ચૌધરી દ્વારા આપવામાં આવી લેખિત માહિતી તા....