જી.એસ.ટી./ઇન્કમ ટેક્સ હેઠળ નોટિફિકેશન અંગે સમાચાર

જી.એસ.ટી. માં કરદાતાઓને મળી મોટી રાહતો!! આ તક ચૂકવા જેવી નથી….

By Bhavya Popat તા. 20.07.2023 જી.એસ.ટી. કાઉન્સીલની 50 મી બેઠકમાં કરદાતા માટે અનેક રાહતોની જાહેરાતો કરવામાં આવી હતી. પરંતુ આપ...

જી.એસ.ટી. હેઠળ લાગુ થયા આ મહત્વના ફેરફારો: કરદાતાઓ માટે થોડા સુધારાઓ છે ઉપયોગી થોડા છે વિરોધી

નોટિફિકેશન 14/2022, તા. 05.07.2022 દ્વારા જી.એસ.ટી. નિયમોમાં થયા આ સુધારાઓ તા. 07.07.2022: જી.એસ.ટી. કાઉન્સીલની 47 મી બેઠકમાં કરવામાં આવેલ સૂચનો...

રિફંડ માટે સમયમાં વધારો કરી કરદાતાઓને મળી આ રાહત… પણ આ રાહત સાથે કરદાતાઓ માટે છે આ માઠા સમાચાર

રિફંડ અરજી કરવાની મુદતમાં 01 માર્ચ 2020 થી 28 ફેબ્રુઆરી 2022 નો "કોવિડ" કાળનો સમય રહેશે બાકાત તા. 06.07.2022: જી.એસ.ટી....

કંપોઝીશન કરદાતાઓ માટે CMP-08 તથા GSTR 4 ની મુદતમાં વધારવામાં આવી

CMP 08 ની મુદત 31 જુલાઇ સુધી તથા GSTR 4 ભરવાની મુદત 28 જુલાઇ સુધી વધારવામાં આવી તા. 06.07.2022: જી.એસ.ટી....

નાણાકીય વર્ષ 2021-22 ના વર્ષ માટે 2 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા કરદાતાને વાર્ષિક રિટર્ન ભરવામાંથી આપવામાં આવી મુક્તિ

તા. 06.07..2022: જી.એસ.ટી. હેઠળ માસિક-ત્રિમાસિક રિટર્ન ઉપરાંત કરદાતા વાર્ષિક રિટર્ન ભરવા જવાબદાર હોય છે. જી.એસ.ટી કાઉન્સીલની 47 મી બેઠકમાં કરવામાં...

જી.એસ.ટી. અધિકારી ગમે ત્યારે વેપારીને ત્યાં ત્રાટકી શકે છે જેવા મીડિયા અહેવાલો બાબતે CBIC દ્વારા કરવામાં આવ્યો મહત્વનો ખુલાસો

અધિકારી દ્વારા કરદાતાને રિટર્નમાં તફાવતનું કારણ પુછવામાં આવશે, સંતોષકારક જવાબ નહીં હોય ત્યારે જ કરવામાં આવશે કાર્યવાહી 13.01.2022: 01.01.2022 થી...

રિફંડ બાબતે મહત્વના ખુલાસા કરતી CBIC

તા. 18.11.2021: જી.એસ.ટી. નું નિયમન કરતી સર્વોચ્ચ સંસ્થા સેન્ટરલ બોર્ડ ઓફ ઇંડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC) દ્વારા કરદાતાના કેશ લેજરમાં...

પાછલું GSTR 3B નહીં ભર્યું હોય તો નહીં ભરી શકાય ફોર્મ GSTR 1… જી.એસ.ટી. ડિફોલ્ટર્સ ઉપર થશે ગંભીર અસર

સેન્ટરલ જી.એસ.ટી. હેઠળ બહાર પાડવામાં આવ્યું નોટિફિકેશન 35: નિયમોમાં કરવામાં આવ્યા મહત્વના ફેરફાર તા. 26.09.2021: જી.એસ.ટી કાયદા હેઠળ નોટિફિકેશન 35...

જી.એસ.ટી. હેઠળ મહત્વના મુદ્દાઓ ઉપર કરવામાં આવ્યા ખુલાસા જે જાણવા છે તમારા માટે ખૂબ જરૂરી

ડેબિટ નોટ ઉપર લેવાની થતી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ, માલની હેરફેર સાથે બિલની કોપી ફરજિયાત રાખવાની થાય કે નહીં તથા એક્સપોર્ટના...

જી.એસ.ટી. હેઠળ રિવોકેશનની અરજી બાબતે કરવામાં આવ્યો મહત્વનો ખુલાસો

રિવોકેશન બાબતે અપીલ તબક્કે પેન્ડિંગ હોય તેવા તથા અપીલ રિજેક્ટ થઈ હોય તેવા કેસોને પણ પડશે લાગુ તા. 07.09.2021: જી.એસ.ટી....

સિનિયર સીટીઝનને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા માંથી મુક્તિ… But Condition Applied**

માત્ર 75 વર્ષ કે તેથી ઉપરના સિનિયર સીટીઝનને લાગુ પડે છે આ રિટર્ન મુક્તિનો નિયમ, એ પણ વિવિધ શરતોને આધીન!!...

જી.એસ.ટી. હેઠળ આપવામાં આવી મહત્વની રાહતો….જે જાણવી છે તમારા માટે જરૂરી

જી.એસ.ટી. પોર્ટલ પણ લગભગ કાર્યરત હોય આ પ્રકારે આપવામાં આવેલ રાહતોને આવકરતા ટેક્સ પ્રોફેશનલ્સ તા. 29.08.2021: જી.એસ.ટી. હેઠળ કરદાતાઓને કોરોના...

સુપ્રીમ કોર્ટ દ્વારા વિવિધ કર્યો માટે આપવામાં આવેલ મુદત વધારો જી.એસ.ટી. હેઠળ રિટર્નને લાગુ પડે નહીં

સુપ્રીમ કોર્ટના મુદત વધારા અંગેના ચુકાદા અંગે CBIC દ્વારા બહાર પાડવામાં આવ્યો મહત્વનો ખુલાસો: તા. 21.07.2021: ભારતમાં કોરોનાના કારણે સંપૂર્ણ...

યોગ્ય કારણ હોય તો ઇ વે બિલ વેલીડના હોય તો પણ દંડ લાગી શકે નહીં: તેલંગાણા હાઇકોર્ટ

Important Judgements with Tax Today M S Satyam Shivam Papers Pvt Ltd Vs Asst Commissioner (State Tax) Writ Petition no....

જી.એસ.ટી. કાયદાની કલમ 50 હેઠળ વ્યાજ હવે લાગશે માત્ર રોકડમાં ભરવાં પાત્ર ટેક્સ ઉપરજ!! જાણો શું છે આ મહત્વની જોગવાઈ

CGST કાયદાની કલમ 50 માં કરવામાં આવેલ સુધારાને કરવામાં આવી. વ્યાજની આ સુધારેલ જોગવાઈ 01 જુલાઇ 2017 ની પાછલી અસરથી...

જી.એસ.ટી. કાઉન્સીલની 43 મિટિંગની ભલામણો બાબતે બહાર પાડવામાં આવ્યા નોટિફિકેશન. જાણો શું રાહતો આપવામાં આવી છે વેપારીઓને…

જી.એસ.ટી. કાઉન્સીલની 43 મી મિટિંગમાં આપેલ ભલામણો અમલી બનાવવા બાબતે 01 જૂન 2021ના રોજ બહાર પાડવામાં આવ્યા નોટિફિકેશન: તા. 02.06.2021:...

ઇન્કમ ટેક્સ હેઠળ કરવાના થતાં વિવિધ કાર્યો માટે સમયસર મુદત વધારો કરવામાં આવ્યો જાહેર. માત્ર કોવિડનું જ કારણ???

ઇન્કમ ટેક્સ રિટર્ન માટેની મુદતમાં સમયસર વધારો જાહેર કરવો આવકારદાયક પરંતુ પોર્ટલ પર રિટર્ન શરૂ કરવાનો વિલંબ અંગે કોઈ ઉલ્લેખ...

જી.એસ.ટી હેઠળ કરવામાં આવ્યા આ ફેરફારો, વાંચો શું થશે આ ફેરફારોની તમારા ઉપર અસર

જી.એસ.ટી. હેઠળ કરવામાં આવેલ મહત્વના ફેરફારો પોર્ટલ ઉપર પણ સમયસર લાગુ કરવામાં આવે તેવી પણ ઉઠી રહી છે માંગ તા....

કોવિડ હોસ્પિટલ, કોવિડ પેશન્ટની સારવાર કરતાં હોસ્પિટલોને ઇન્કમ ટેક્સ હેઠળ 2 લાખની મર્યાદા દૂર કરવામાં આવી

01.04.2021 થી 31.05.2021 સુધી ઇન્કમ ટેક્સ હેઠળની કલમ 269 ST ની જોગવાઈ કોરોના પેશન્ટની સારવાર કરતાં હોસ્પિટલોને લાગુ પડશે નહી...

error: Content is protected !!