Main Story

Editor’s Picks

Trending Story

અમદાવાદ ખાતે ટેક્ષ એડવોકેટ એસોસીએશન ગુજરાત (TAAG) દ્વારા GST ઓપન હાઉસ નું આયોજન

તા. ૦૫-૦૩-૨૦૧૯ ના રોજ અમદાવાદ ખાતે ટેક્ષ એડવોકેટ એસોસીએસન ગુજરાત (TAAG) દ્વારા GST ઓપન હાઉસ યોજ્વામાં આવેલ. આ ઓપન હાઉસ માં...

ગીર સોમનાથ ટેક્સ બાર એશો. દ્વારા ટેક્સ ટુડે ના સહયોગ થી વેરાવળ ખાતે યોજાયું ગ્રૂપ ડીશ્કશન

ગીર સોમનાથ ટેક્સ બાર એશો. દ્વારા ટેક્સ ટુડે માસિક અખબાર ના સહયોગ થી છઠ્ઠા ગ્રૂપ ડિશકશન નું આયોજન વેરાવળ ની...

ડીવાઇન ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ ના એન્યુલ ડે ની રંગારંગ કાર્યક્રમ દ્વારા ઉજવણી

ઉના-ડિવાઇન ઇંગલિશ સ્કૂલ દ્વારા કોટેચા પાર્ટી પ્લોટ ખાતે તા. 1-માર્ચના રોજ રંગારંગ કાર્યક્રમ દ્વારા સ્કૂલ એન્યુઅલ ડે ઉજવાયો હતો. વિદ્યાર્થીઓ...

પોરબંદર ખાતે આવકવેરા ખાતા નો કરદાતા જાગૃતિ માટે નો ખાસ કાર્યેક્ર્મ: વેપારીઓ ને ઉપસ્થિત રહેવા આમંત્રણ

   તા.૨૨ ફેબ્રુઆરી ૨૦૧૯, પોરબંદર સર્કિટ હાઊસ ખાતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તથા ટેક્સ પ્રેકટીશનર એશો. ના સહયોગ થી કરદાતા જાગૃતિ અન્વયે...

ટેક્સ એડવોકેટ એશોશીએશન ગુજરાત (TAAG) ના ઉપક્રમે 05 માર્ચ ના રોજ ઓપન હાઉસ. જી.એસ.ટી. પ્રોફેશનલ્સ ને મુદ્દાઓ/પ્રશ્નો મોકલવા અપીલ

ટેક્સ એડવોકેટ એસોસીએશન ઓફ ગુજરાત (TAAG) ના ઉપક્રમે અમદાવાદ ખાતે તારીખ 05 માર્ચ ના રોજ જી.એસ.ટી. ના સેન્ટરલ જી.એસ.ટી. તથા...

તારીખ 01 ફેબ્રુઆરી થી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ માં કરવામાં આવેલ મહત્વ ના ફેરફારો: કેવા પ્રકાર ના વ્યવહારો ને થશે નુકસાન, કોને થશે ફાયદો….જુવો વિશેષ અહેવાલ

જી.એસ.ટી. સુધારા કાયદો 01 ફેબ્રુઆરીએ લાગુ કરવામાં આવ્યો છે. આ ફેરફાર માં સૌથી ચર્ચાસ્પદ ફેરફાર હોય તો તે નવી ઉમેરવા...

જી.એસ.ટી. હેઠળ બિન નોંધાયેલ વ્યક્તિ ને કરવામાં આવતા આંતર રાજ્ય વેચાણ માટે વિગતો આપવામાં ધ્યાન રાખવું છે ખાસ જરૂરી..

  સમીર તેજુરા, ટેક્સ ટુડે રિપોર્ટર પોરબંદર પોરબંદર: જી.એસ.ટી. નું નિયમન કરતી સંસ્થા CBIC દ્વારા મહત્વ નો પરિપત્ર બહાર પાડવામાં...

ઓલ ગુજરાત ફેડરેશન દ્વારા ગોધરા ખાતે સેમિનાર નું આયોજન

બરોડા: ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કંસલટન્ટસ તથા ટેક્સ પ્રેક્ટિશનર એશો. ગોધરા ના સંયુક્ત ઉપક્રમે એક સેમિનાર નું આયોજન તા...

શું ઇ વે બિલ નો પાર્ટ B બનાવવા ની જવાબદારી પણ વેપારી ની રહે? ? ભુલ કોઈની સજા વેપારી ને!!

શું ઇ વે બિલ નો પાર્ટ B બનાવવા ની જવાબદારી પણ વેપારી ની રહે? જી.એસ.ટી. કાયદા હેઠળ નીયમ 138(3) મુજબ...

નેશનલ એક્શન કમિટી (NAC) ઓફ જી.એસ.ટી. પ્રોફેશનલ્સ દ્વારા આપવામાં આવેલ કાર્યક્રમો મુલત્વી રાખવા ની અપીલ: અક્ષત વ્યાસ

નેશનલ એક્શન કમિટી ઓફ જી.એસ.ટી પ્રોફેશનલ્સ દ્વારા આવનારા દિવસો માં પોતાની માંગણીઓ ને લઈ સરકાર સમક્ષ દેખાવો કરવાના કાર્યક્રમો થવાના...

પુલવામાં માં થયેલ CRPF ઉપર ના હુમલા માં શહીદ થયેલ જવાનો ને અશ્રુભીની શ્રદ્ધાંજલિ: ટેક્સ ટુડે

ઉના, તા 15.02.19: 14 ફેબ્રુઆરી ના રોજ ફિદાયિન હુમલાવર દ્વારા જમ્મુ કાશ્મીર ના પુલવામાં ખાતે CRPF ના કાફલા પાર હુમલો...

error: Content is protected !!