Main Story

Editor’s Picks

Trending Story

જી.એસ.ટી. વાર્ષિક રિટર્ન (9, 9A,) તથા જી.એસ.ટી. ઓડિટ (9 C) ની મુદત 31 માર્ચ 2019 સુધી વધારવામાં આવી: પ્રેસ રિલિઝ

તા: 08.12.2018: જી.એસ.ટી.  કાયદા હેઠળ 31 ડિસેમ્બર સુધીમાં ભરવાના રહેતા વાર્ષિક રિટર્ન તથા ઓડિટ માટે ની મુદત 07 ડિસેમ્બર ની...

ઉના ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ. ના પ્રમુખ તરીકે ઇશ્વરભાઇ જેઠવાણી ની વરણી:

તા: 07.12.2018: ઉના ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ. ના પ્રમુખ તરીકે ઇશ્વરભાઇ જેઠવાની ની વરણી કરવામાં આવેલ છે. આ જાહેરાત...

જી.એસ.ટી. વાર્ષિક રિટર્ન (9, 9A,) તથા જી.એસ.ટી. ઓડિટ (9 C) ની મુદત 31 માર્ચ 2019 સુધી વધારવામાં આવી: પ્રેસ રિલિઝ

તા: 08.12.2018: જી.એસ.ટી.  કાયદા હેઠળ 31 ડિસેમ્બર સુધીમાં ભરવાના રહેતા વાર્ષિક રિટર્ન તથા ઓડિટ માટે ની મુદત 07 ડિસેમ્બર ની...

નવેમ્બર મહીના માં ઇ-વે બીલ મામલે ગુજરાતે ગુમાવ્યું પ્રથમ સ્થાન, પ્રથમ સ્થાને મહારાષ્ટ્ર

નવેમ્બર મહીના માં ઇ-વે બીલ મામલે ગુજરાતે ગુમાવ્યું પ્રથમ સ્થાન, પ્રથમ સ્થાને મહારાષ્ટ્ર રિપોર્ટ અનુસાર ગુજરાતમાં નવેમ્બર મહિનામાં 26.8 લાખ...

નોટબંધીની ઈફેક્ટ પડતાં ચાલું વર્ષમાં ટેક્સ રિટર્ન ફાઈલિંગમાં 50 ટકાનો વધારો થયો છે

નોટબંધીની ઈફેક્ટ પડતાં ચાલું વર્ષમાં ટેક્સ રિટર્ન ફાઈલિંગમાં 50 ટકાનો વધારો થયો છે વર્ષ 2018-19ના આકારણી વર્ષ માટે છ કરોડથી...

૧ લી એપ્રીલ થી સરળ GST રિટર્ન ફોર્મને અમલ માં મૂકવા માં આવશે

એપ્રિલ ૨૦૧૯થી નવું સરળ જીએસટી રીર્ટન ફોર્મ અમલમાં મૂકવામાં આવશે. તેવું મહેસૂલ સચિવ અજય ભૂષણ પાંડેએ મંગળવારના રોજ જણાવ્યું હતું...

PAN કાર્ડ ની અરજી માં લાગુ થયો નવો નિયમ: હવે માતા ના નામ સાથે પણ થઈ શકશે અરજી:(નવી અરજી નો નમૂનો પણ સામેલ છે)

ઉના: તા: 05.12.2018: આજ થી ઇન્કમ ટેક્સ હેઠળ PAN કાર્ડ ની અરજી ના નિયમોમાં ફેરફાર કર્યા છે.  નવા નિયમ 5...

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત -રિન્યુઅલ વેલફેર ફી

(પ્રતિનિધિ દ્વારા)                                                                     તારીખ: 02-12-2018     આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ની દિપેન દવે ની અધ્યકક્ષતા હેઠળ મળેલી એડમિનિસ્ટ્રેટીવ...

ગીર સોમનાથ ટેક્સ બાર એશો. તથા ટેક્સ ટુડે ના સાયુક્ત ઉપક્રમે સાસણ ખાતે 2 દિવસીય ગ્રૂપ ડિશકશન નું આયોજન

ઉના: તા: 04.12.2018: ગીર સોમનાથ ટેક્સ બાર એશો. તથા ટેક્સ ટુડે ના સાયુક્ત ઉપક્રમે સાસણ (માલન્કા) ની હિલ સાઈડ હોલિડે...

ભારત દેશના પ્રથમ રાષ્ટપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ના જન્મ દિવસ નો એડવોકેટ ડે તરીકે ઉજવાય છે: એક રિપોર્ટ

તા: 03/12/2018: 03 ડિસેમ્બર નો દિવસ ભારત માં એડવોકેટ ડે તરીકે ઉજવાય છે. ભારત ના પ્રથમ રાષ્ટ્ર્પતી ડૉ. રાજેન્દ્ર પ્રસાદનો...

मेहसाणा सेल्स टैक्स बार एसोसिएशन “पोस्ट कार्ड अभियान”

(પ્રતિનિધિ દ્વારા)                                                                તારીખ : ૦૩-૧૨-૨૦૧૮     आज, मेहसाणा सेल्स टैक्स बार एसोसिएशन के माध्यम से बहामाली भवन, मेहसाणा...

મહેસાણા સેલ્સ ટેક્સ બાર એશો. ની મહત્વ ની મિટિંગ યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા) તારીખ: ૨૭-૧૧-૨૦૧૮: આજરોજ મહેસાણા સેલ્સ ટેક્ષ બાર એસોશિએશન દ્વારા મહેસાણા ખાતે વેપારીઓના જી.એસ.ટીને લગતા પ્રશ્નો બાબતે એક ખાસ...

જી.એસ.ટી વાર્ષીક રીટર્ન GSTR-9 ભરવાની છેલ્લી તારીખ 31 ડીસેમ્બર, ફોર્મ હજુ વેબસાઈટ પર આવ્યું નથી: વેપારી, એકાઉન્ટન્ટ અને ટેક્ષ પ્રોફેશનલ્સ માટે કપરા ચઢાંણ

તા. 28-11-2018 જી.એસ.ટી.આર.– 9 માં જુલાઈ 17 થી માર્ચ18 સુધી ના 9 મહીના ના અપલોડ કરેલ જી.એસ.ટી.આર 1 જી.એસ.ટી.આર 3બી...

ઉના સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એશોશીએશન ની મહત્વ ની મિટિંગ મળી

ઉના તા: 25.11.2018: ઉના સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એશો. ની એક મહત્વ ની મિટિંગ સ્વામિનારાયણ સ્કૂલ ઉના ખાતે તા. 24.11.2018...

ઈ-વે બિલનો દુર ઉપયોગ કરી જીએસટીની ચોરી કરનાર પર કાબુ મેળવવા નવી સીસ્ટમ ટુક સમયમાં

તા: 24.11.2018: ઈ-વે બિલનો દુર ઉપયોગ કરી જીએસટીની ચોરી કરનાર પર કાબુ મેળવવા નવી સીસ્ટમ ટુક સમયમાં આવી રહી છે....

નાણાકીય વર્ષમાં 2.5 લાખ કે તેની ઉપરના વહેવાર માટે પાન કાર્ડ ફરજીયાત

તા. 23-11-2018 સેન્ટ્રેલ બોર્ડ ઓફ ડાયરેક ટેક્ષ તા. 19.09.2018 ના 82/2018 નોટીફીકેશન મુજબ કોઈ જો એક નાણાકીય વર્ષ માં જો 2.5 લાખ...

error: Content is protected !!