Top News

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના Dt. 16.06.2025

Tax Today-The Monthly News Paper :ટેક્સ ટુડે એક્સપર્ટ: CA મોનીષ શાહ, અમદાવાદ એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર CA દિવ્યેશ સોઢા, પોરબંદર એડવોકેટ ભવ્ય પોપટ, ઉના Goods...

કવિ અને સાહિત્યકારોની નગરી પાલનપુર ખાતે વહેલી સવારે શૈક્ષણિક સેમિનાર યોજયો…

પાલનપુર, તા. 14 જૂન 2025 ગુજરાતમાં ટેક્સ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે આજે જિલ્લાના પાલનપુર ખાતે “પ્રથમ મોફુસિલ સેમિનાર”નું ભવ્ય...

ટેક્ષ એડવોકેટ એસોસિએશન ગુજરાત ના વર્ષ ૨૫-૨૬ ના હોદ્દેદારો નિમાયા..

તા. ૧૫.૦૬.૨૦૨૫:ગુજરાતનુ નામાંકિત એકમાત્ર સ્પેશિયલ ટેક્ષેશન એડવોકેટ વ્યવસાયિઓનુ એસોસિએશન ટેક્ષ એડવોકેટ એસોસિએશન ગુજરાત અમદાવાદ ની તા ૧૪/૬/૨૦૨૫ ના રોજ ૫૧મી...

હોટેલ અને રેસ્ટોરન્ટ પર જી.એસ.ટી. કેવી રીતે લાગે??? હોટેલ સંચાલન સાથે જોડાયેલ વ્યક્તિ તથા ગ્રાહકો માટે પણ ઉપયોગી છે આ લેખ

-By Bhavya Popat, Advocate & Notary, Editor Tax Today તા. 11.06.2025 પ્રવાસન ક્ષેત્ર ભારતના જ નહીં પરંતુ વિશ્વના સૌથી વધુ...

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના Dt 07.06.2025

Tax Today-The Monthly News Paper :ટેક્સ ટુડે એક્સપર્ટ: CA મોનીષ શાહ, અમદાવાદ એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર CA દિવ્યેશ સોઢા, પોરબંદર એડવોકેટ ભવ્ય પોપટ, ઉના  ...

એજીએફટીસી ના વર્ષ ૨૫-૨૬ ના હોદ્દેદારો નિમાયા

ગુજરાત ના નામાંકિત એસોસિએશન ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્ષ કન્સલ્ટન્ટસ, અમદાવાદ ની તા ૪/૬/૨૦૨૫ ના રોજ પ્રથમ કારોબારી સભા મળી...

ઇન્કમ ટેક્સ હેઠળ AIS તથા TIS કરદાતા માટે છે ઉપયોગી કે આફતરૂપ??

ઇન્કમ ટેક્સ હેઠળ કરદાતાની આવક તથા આર્થિક વ્યવહારોની માહિતી દર્શાવે છે AIS તથા TIS AIS/TIS ની માહિતી મોડી દર્શાવવામાં આવતી...

જી.એસ.ટી. હેઠળ બ્લોક ક્રેડિટસ એટ્લે શું??? આ ક્રેડિટ વેપારીઓને મળી શકે નહીં

વેપારીઓ દ્વારા આ ક્રેદ્ત લેવાની અજાણતા થઈ જતી હોય છે ભૂલ. ભવિષ્યમાં વ્યાજ અને દંડની મોટી જવાબદારી ઊભી થઈ શકે...

ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની મુદત 15 સપ્ટેમ્બર સુધી વધારવામાં આવી

31 જુલાઇ એ ભરવાં પાત્ર રિર્ટનની મુદત 15 સપ્ટેમ્બર સુધી વધારવામાં આવી તા. 27.05.2025: ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ ઓડિટ કરાવવાની...

તમે ના કરતાં આ ભૂલ!! આ ભૂલ કરવાથી બની શકે છે તમારી મિલ્કત “બેનામી મિલ્કત”

નાની ભૂલ ક્યારેક વ્યક્તિની મિલ્કત માટે બની શકે છે મુશ્કેલી  તા.23.05.2025: નોટબંધીની જાહેરાત થઈ તે સમયે કેન્દ્ર સરકાર દ્વારા નોટબંધી...

CA આણંદ અને વડોદરા બ્રાન્ચ દ્વારા આણંદ મુકામે “જ્ઞાન સંગમ” પરિસંવાદ યોજાયો..

તા. 22.05.2025: આણંદ અને વડોદરા સીએ બ્રાન્ચ દ્વારા તા ૨૨ અને ૨૩ મે–૨૦૨૫ ના રોજ “જ્ઞાન સંગમ” ૨૦૨૫ દ્વિદીવસીય પરિસંવાદ...

વેપારીઓ માટે આવ્યા સારા સમાચાર!!! નહીં થાય ઈન્પુટ ક્રેડિટ લેવાનું “કૉલમ બ્લોક”

GSTIN દ્વારા GST પોર્ટલ ઉપર એડવાઈસરી બહાર પાડી કરવામાં આવ્યો રાહતકારક ખુલાસો તા.19.05.2025: વેચનાર દ્વારા આપવામાં આવેલ વેચાણની વિગતો ઉપરથી...

જી.એસ.ટી. ના આદેશ સામે અપીલ ફાઇલ કરવી કે ભૂલ સુધારણા અરજી ફાઇલ કરવી?? જટિલ પ્રશ્ન અંગે સરળ ભાષામાં સમજૂતી

By Jigneshbhai Vyas, Advocate, Junagadh આ લેખ PDF માં Download કરવા નીચે ક્લિક કરો: Rectification Application or Appeal

error: Content is protected !!