Phulchab Article

આવકવેરા રિટર્ન ભરતી વખતે આ બાબતો પર રાખો ખાસ ધ્યાન

આવકવેરા રીટર્ન ભરવા માટે નોકરિયાત  કરદાતાઓ ૩૧ જુલાઈ છે તથા માટે ધંધાર્થીઓ માટે  છેલ્લી તારીખ ૩૧ ઓગસ્ટ છે   આવકવેરા રિટર્ન...

જી.એસ.ટી. હેઠળ બ્લોક ક્રેડિટસ એટ્લે શું??? આ ક્રેડિટ વેપારીઓને મળી શકે નહીં

વેપારીઓ દ્વારા આ ક્રેદ્ત લેવાની અજાણતા થઈ જતી હોય છે ભૂલ. ભવિષ્યમાં વ્યાજ અને દંડની મોટી જવાબદારી ઊભી થઈ શકે...

શું હોટલો સાથે જોડાયેલા રેસ્ટોરાં તથા તેમના ગ્રાહકો સાથે આ અન્યાય નથી???

૦૧ એપ્રિલથી હોટેલ સાથે જોડાયેલ મોટાભાગની રેસ્ટોરન્ટ ઉપર ૧૮% નો જી.એસ.ટી. દર થઈ ગયો છે લાગુ આ ફેરફાર થી ગ્રાહકો...

ધંધા-વ્યવસાયમાં રોકડ સ્વીકારવા તથા ચૂકવવા અંગે આવકવેરાની મર્યાદા જાણો

-Bhavya Popat, Advocate,  તા. 06.03.2025: આપના દેશમાં ધંધો કે વ્યવસાયમાં કરતાં હોય તેવા કરદાતાએ પોતે રોકડ વ્યવહારો કઈ મર્યાદા સુધી...

લીઝ તબદીલ કરવા મળેલ રકમ ઉપર જી.એસ.ટી. લાગુ પડે નહીં: ગુજરાત હાઇકોર્ટ

માનનીય ગુજરાત હાઇકોર્ટ દ્વારા જાન્યુઆરી માસની શરૂતમાં એટલેકે 03 જાન્યુઆરી 2025 ના રોજ એક ખૂબ મહત્વપૂર્ણ ચુકાદો આપી વેપાર જગત...

ઇન્કમ ટેક્સ નોટિસથી દૂર રહેવા રાખો આર્થિક વ્યવહારો કરવામાં સાવચેતી. કહેવાય છે ને After all prevention is better than Cure!!

તા. 03.01.2025 ઇન્કમ ટેક્સ હેઠળ નોટિસ આવે ત્યારે વ્યક્તિ તાણ અનુભવતો હોય છે તે સામાન્ય બાબત છે. એક ટેક્સ એડવોકેટ...

ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે નજીક!! શું તમે ભર્યું તમારું ઇન્કમ ટેક્સ રિટર્ન???

31 ડિસેમ્બર પછી કરદાતાઑ નહીં માંગી શકે રિફંડ!!! તા. 24.12.2024 ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ ખૂબ નજીક છે. 31...

આજથી લાગુ થઈ રહી છે જી.એસ.ટી. હેઠળ નવી પદ્ધતિ: ઇંવોઇસ મેનેજમેંટ સિસ્ટમ (IMS)

તા. 14.10.2024 જી.એસ.ટી. કાયદો 01.07.2017 થી સમગ્ર દેશમાં લાગુ થયો છે. જી.એસ.ટી. લાગુ થયા બાદ કરવામાં આવેલ ફેરફારો સમગ્ર વિશ્વમાં...

ઇન્કમ ટેક્સ હેઠળ નવી કે જૂની સ્કીમમાં જવા અંગે આ બાબતો જાણવી છે જરૂરી!!

By Bhavya Popat તા. 22.05.2024 નવા દરો મુજબ વેરો ભરવાનો વિકલ્પ સ્વીકારવા ફોર્મ 10IEA ભરવાનું રહેશે નહીં ઇન્કમ ટેક્સ કાયદા...

ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ રોકડ વ્યવહારોના નિયમો જાણો અને દંડથી બચો!!

-By Bhavya Popat, Advocate તા. 14.05.2024: ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ અમુક વ્યવહારો રોકડમાં કરવા પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. આ પ્રકારે...

વેચનાર તરીકે ઇન્કમ ટેક્સની નવી જોગવાઈથી બચવા શું મારે “Udhyam Aadhar” રદ્દ કરી નાંખવું જોઈએ?

તા. 27.02.2024 ઘણા નાના ધંધાર્થીને હાલ વેચાણમાં ઇન્કમ ટેક્સની નવી જોગવાઈના કારણે થઈ રહ્યું છે નુકસાન: આ નિયમના કારણે ટૂંકા...

error: Content is protected !!