Phulchab Article

વેચનાર તરીકે ઇન્કમ ટેક્સની નવી જોગવાઈથી બચવા શું મારે “Udhyam Aadhar” રદ્દ કરી નાંખવું જોઈએ?

તા. 27.02.2024 ઘણા નાના ધંધાર્થીને હાલ વેચાણમાં ઇન્કમ ટેક્સની નવી જોગવાઈના કારણે થઈ રહ્યું છે નુકસાન: આ નિયમના કારણે ટૂંકા...

જી.એસ.ટી. હેઠળ આ માલ તથા સેવાની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળે નહીં!!

ઈન્પુટ ટેક્સ ક્રેડિટ વિશેષ લેખ શૃંખલાનો લેખ નંબર 2 તા. 18.12.2023 “સિમ લેસ ક્રેડિટ” એટલેકે કોઈ પણ બાધ વગરની ક્રેડિટ...

ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મેળવવા ધ્યાન રાખો આ મહત્વની બાબતો.

“વન નેશન વન ટેક્સ વન માર્કેટ” ની “ટેગ લાઇન” સાથે લાગુ કરવામાં આવેલ જી.એસ.ટી. કાયદામાં ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવા, પૂર્ણ...

ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ કરદાતાઓને પડી રહી છે આ મુશ્કેલીઓ!! આ મુશ્કેલીઓ દૂર કરવી છે જરૂરી…

By Bhavya Popat  દેશની પ્રગતિમાં કરદાતાઓનો ફાળો રહેલો છે. એ ઇન્કમ ટેક્સ ભરતા કરદાતાઓ હોય કે ગ્રાહકો પાસેથી જી.એસ.ટી. વસૂલ...

ગિફ્ટ આપવા તથા લેવા અંગે ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ શું જોવગાઈ છે તે જાણવી છે જરૂરી

ભારતીય સમાજ વ્યવસ્થા વિશ્વની સમાજ વ્યવસ્થાઓમાં ખૂબ આગવું સ્થાન ધરાવે છે. આપણી સમાજ વ્યવસ્થામાં પ્રસંગોપાત, સબંધોમાં ગિફ્ટ આપવાની પ્રથા સામાન્ય...

Know Cash for No Cash…ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ રોકડ વ્યવહારોના નિયમો જાણો અને દંડથી બચો!!

By Bhavya Popat 09.10.2023 ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ અમુક વ્યવહારો રોકડમાં કરવા પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. આ પ્રકારે રોકડ વ્યવહારો...

જમીન, પ્લોટ, મકાન કે ફ્લેટ ખરીદો છો??? આ બાબતોની રાખજો કાળજી….

By Bhavya Popat  ભારતીય સમાજમાં સ્થાવર મિલ્કત ખરીદવીએ સમૃદ્ધિનું પ્રતિક ગણાય છે. એવી રીતે યોગ્ય સમયે જરૂરિયાત મુજબ ખરીદેલ સ્થાવર...

ઇન્કમ ટેક્સ હેઠળ ઓડિટ 30 સપ્ટેમ્બર પહેલા કરાવવાનું ચૂકશો નહીં!!

ઓડિટ માટે જવાબદાર કરદાતાને ઇન્કમ ટેક્સ હેઠળ રિટર્ન ભરવા મળશે 31 ઓક્ટોબર સુધીનો સમય  તા. 29.08.2023 ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ...

કરદાતા માટે આંધ્રપ્રદેશ હાઇકોર્ટનો આ ચુકાદો ઊભી કરી શકે છે સમસ્યા!!

જી.એસ.ટી. હેઠળ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવાની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ માંગવામાં આવેલ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ થાય ના મંજૂર: આંધ્ર...

સ્વતંત્રતા પર્વ પર કરદાતાઓને આપવામાં આવે આ સ્વતંત્રતા!!!

સ્વતંત્રતા પર્વ પર કરદાતાઓને આપવામાં આવે આ સ્વતંત્રતા!!! સ્વતંત્રતા પર્વ ઉપર આજે એક ખાસ લેખ લખી રહ્યો છું. આ પર્વને...

01 ઓગસ્ટથી 5 કરોડ ઉપર ટર્નઓવર હોય તેવા વેપારી માટે ઇ ઇંવોઇસ બનાવવું બની ગયું છે ફરજિયાત!!

01.07.2023 થી એટલેકે જી.એસ.ટી. લાગુ થયો છે ત્યારથી 05 કરોડ ઉપર હોય તેવા સંજોગોમાં ઇ ઇંવોઇસ બની જાય છે ફરજિયાત...

શેર બજારના વ્યવહારો ઇન્કમ ટેક્સ રિટર્નમાં યોગ્ય રીતે દર્શાવવા છે જરૂરી!! આ વ્યવહારો દર્શાવવામાં ચૂક કરવાથી આવી શકે છે મોટી જવાબદારી

10.07.2023 ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર TIS ઉપર આવેલ માહિતીને ધ્યાને લઈ આ વ્યવહારો દર્શાવવા છે જરૂરી. કોરોના કાળમાં ખાસ કરીને...

જી.એસ.ટી. હેઠળ કસૂરદાર કરદાતાઓ માટે 30 જૂન છે છેલ્લી તક!!! આ મુદત ચૂકવાથી ભરવો પડે છે મોટો દંડ….

જી.એસ.ટી. હેઠળ ભૂતકાળમાં રિટર્ન ભરવામાં ચૂક થયેલ હોય તેવા કરદાતા માટે છે આ અમુલ્ય તક તા. 27.06.2023 -By Bhavya Popat...

આજથી શરૂ થઈ રહી છે દેશભરમાં જી.એસ.ટી. બોગસ વેપારી ચકાસણી અભિયાન!!! આપના ધંધા અંગે આ બાબતો માટે રાખો ધ્યાન

જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા 16 મે થી શરૂ કરવામાં આવશે બોગસ વેપારીઓ વિરુદ્ધ વિશેષ અભિયાન!!! પ્રમાણિક વેપારીઓએ જી.એસ.ટી. હેઠળના વિશેષ અભિયાનમાં...

નાના ધંધાર્થીઓ માટે આશીર્વાદરૂપ છે ઇન્કમ ટેક્સની અંદાજિત આવક યોજના

તા. 26.04.2023: ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ નાના ધંધાર્થીઑ માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 44AD હેઠળ...

error: Content is protected !!