Phulchab Article

અનાજ કઠોળ જેવી જરૂરિયાતની વસ્તુ પર જી.એસ.ટી.!! સામાન્ય લોકો માટે શું બનશે અસહ્ય???

તા. 26.07.2022 અનાજ કઠોળ જેવી જરૂરિયાતની વસ્તુઓ પર વિચિત્ર રીતે જી.એસ.ટી. લાગુ કરવામાં આવતા સરકાર કરતાં અમુક ચાલક વેપારીઓને થઈ...

શેર બજારના વ્યવહારો વિષે જાણો આ મહત્વની બાબતો!!

તા. 19.07.2022 કોરોના કાળમાં ખાસ કરીને લોકડાઉન દરમ્યાન સામાન્ય લોકોના શેર બજારમાંના રોકાણમાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો થયો છે તેવા...

ઇન્કમ ટેક્સ રિટર્ન ભરો તુરંત, બચાવો લેઇટ ફી બચાવો વ્યાજ

ઓડિટ કરવા જવાબદાર હોય તે સિવાયના કરદાતાઓ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ છે 31 જુલાઇ તા. 18.07.2022 ઇન્કમ...

જી.એસ.ટી. માં બિલિંગ પ્રવૃતિ દ્વારા થઈ રહી છે મોટા પ્રમાણમાં કરચોરી!!

તા.30.05.2022 ક્યારેક જાણતા ક્યારેક અજાણ હોવાથી થઈ જાય છે કરચોરી જી.એસ.ટી. કાયદો લાગુ થયો છે ત્યારથી અવારનવાર કરચોરીના મોટા કૌભાંડોના...

ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસના આ “ન્યુ ઈન્ડિયા” માં જી.એસ.ટી. રજીસ્ટ્રેશન મેળવવું નથી “ઇઝી”!!

તા. 16.05.2022 જી.એસ.ટી. હેઠળ નોંધણી દાખલો મેળવવો છેલ્લા થોડા સમયથી ખૂબ મુશ્કેલ બની ગયો છે. 01 જુલાઇ 2017 ના રોજ...

સુપ્રીમ કોર્ટનો કરદાતાઓને મોટો ઝટકો!! 9000 થી વધુ નોટિસોને અમાન્ય ઠેરવતા વિવિધ હાઇકોર્ટના આદેશમાં કરવામાં આવ્યો ખૂબ મહત્વપૂર્ણ સુધારો

સુપ્રીમ કોર્ટના આ આદેશથી 90,000/- કરદાતા થશે પ્રભાવિત. કરચોરીની સભાવના ધ્યાને લઈ સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા “પ્રેક્ટિકલ” નિર્ણય!! તા. 10.05.2022 માનનીય...

જી.એસ.ટી. હેઠળ કંપોઝીશન કરદાતા થયા પરેશાન!! GSTN ફરી તેના છબરડા માટે બની કરદાતાઓના રોષનો શિકાર!!

તા. 02.05.2022 જી.એસ.ટી. હેઠળ કંપોઝીશન કરદાતાઓને નાના કરદાતા ગણવામાં આવતા હોય છે. કોઈ નાના ઉત્પાદક કે વેપારી જેઓનું ટર્નઓવર 1.5...

જી.એસ.ટી. હેઠળ એપ્રિલ મહિનામાં આ કર્યો કરવાનું ચૂકશો નહીં!!

તા. 27.04.2022 જી.એસ.ટી. હેઠળ એપ્રિલ મહિનો ખૂબ મહત્વનો રહેતો હોય છે. ખાસ કરીને કંપોઝીશન હેઠળ પરવાનગી ધરાવતા કરદાતાઓ માટે તથા...

ઈન્પુટ ટેક્સ ક્રેડિટને લઈને ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

તા. 04.04.2022 દેશભરના કરદાતાઓને સિમલેસ ક્રેડિટ મળી રહે તે હેતુ સાથે 01 જુલાઇ 2017 થી જી.એસ.ટી. લાગુ કરવામાં આવ્યો હતો....

શું ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ તરફથી સતત આવી રહ્યા છે મેસેજ? શું છે કારણ આ મેસેજનું?

શું આ મેસેજ મુશ્કેલીનો સંકેત છે? અથવા કરી શકાય આ મેસેજને “ઇગનોર”? તા. 21.03.2022: ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ તરફથી કરદાતાઓને વિવિધ...

01 એપ્રિલથી 20 કરોડ ઉપર ટર્નઓવર ધરાવતા કરદાતા માટે ઇ ઇનવોઇસ ફરજીયાત

પાછલા વર્ષમાં કરદાતાનું ટર્નઓવર 20 કરોડ થી વધુ હોય તો ઇ ઇનવોઈસ ફરજિયાત તા. 01.03.2022: જી.એસ.ટી. કાયદામાં નોટિફિકેશન 1/ 2022,...

જી.એસ.ટી. હેઠળ વેપારીઓને ઇ વે બિલ અંગે ઉપયોગી એવા બે મહત્વના ચૂકદાઓ

તા. 24.02.2022: જી.એસ.ટી. હેઠળ જે વ્યક્તિ માલની હેરફેર કરવા જવાબદાર હોય તેવા વ્યક્તિએ જ્યારે માલનું મૂલ્ય 50000/- રૂ ઉપર હોય...

કરદાતાની જી.એસ.ટી. નોંધણી નંબરની અરજી રદ કરવાના આદેશ સામે કડક વલણ દર્શાવતી અલ્હાબાદ હાઇકોર્ટ: કરદાતાને હેરાનગતિ કરવા બદલ સરકારને કર્યો 15000 નો દંડ

જી.એસ.ટી. હેઠળ નોંધણી દાખલો મેળવવામાં પડી રહેલી ટેકલીફ બાબતે રાહત આપતો અલ્હાબાદ હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો તા. 11.01.2022: જી.એસ.ટી. કાયદા હેઠળ...

ઇન્કમ ટેક્સ રિટર્ન નિયમિત ભરવું છે જરૂરી-નિયમિત રિટર્ન ભરવાના છે આ ફાયદા…

તા. 16.12.2021 ઇન્કમ ટેક્સ રિટર્ન લેઇટ ફી વગર ભરવાની મુદત 31 ડિસેમ્બર 2021 છે. ત્યારબાદ લેઇટ ફી સાથે ભરવું પડશે...

error: Content is protected !!