VAT

વેટ કાયદા હેઠળ કરદાતા પાસે વસુલતા વ્યાજમાં કરવામાં આવ્યો ઘટાડો!! જી.એસ.ટી. માં ક્યારે થશે આ ઘટાડો??

ગુજરાત વેટ હેઠળ 01.10.2023 પછી જ્યારે વેપારી મોડો વેરો ભારે ત્યારે 18% ના બદલે 12% વ્યાજ થશે લાગુ તા. 21.12.2023:...

વેટ હેઠળ બાકી લેણા અંગે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી માફી યોજના!! શું તમને મળશે આ યોજનાથી કોઈ લાભ???

જી.એસ.ટી. માં "માઈગ્રેટ" થયા હોય અને ધંધો ચાલુ હોય તેવા વેપારીઓ માટે આ યોજનામાં નથી કોઈ લાભ તા. 06.10.2022: ગુજરાત...

જામીનગિરિ પેટે વેપારીએ આપેલ રકમ 25 જૂન 2022 સુધી પરત કરવા ગુજરાત વેટની ખાસ ઝુંબેશ

ચલણ દ્વારા ભરવામાં આવેલ રકમ 25 જૂન સુધીમાં અને NSC જેવી જામીનગિરિઑ 30 જૂન સુધીમાં પરત કરવા અધિકારીઓને સૂચના તા....

મહારાષ્ટ્ર સરકાર દ્વારા વેપારીઓ માટે વેરા સમાધાન યોજના થઈ જાહેર

તા. 27.03.2022: મહારાષ્ટ્ર વિધાનસભા દ્વારા મહારાષ્ટ્રના વેપારીઓને એક ખાસ ભેટ આપવામાં આવી છે. જૂના સેલ્સ ટેક્સ, વેટ કે સેંટરલ સેલ્સ...

પૂડુચેરીમાં પેટ્રોલ ઉપરના વેટમાં કરવામાં આવ્યો 3% નો ઘટાડો. શું ગુજરાત સહિત અન્ય રાજ્યો કરશે અનુકરણ???

ક્રૂડના ભાવ ઘટતા વેટ વધારી સરકારી તિજોરીનું નુકસાન બચાવતી સરકાર જ્યારે ક્રૂડના ભાવ વધે ત્યારે વેટ ઘટાડવા નથી કરતી વિચાર!!...

ગુજરાત વેટ કાયદા હેઠળ જૂની ડિમાન્ડ અંગે વેપારીઓને આવી રહ્યા છે ઉઘરાણીના SMS તથા E Mail!! શું આ ડિમાન્ડ છે અપડેટેડ?

ઘણા મોટા પ્રમાણમા એવા વેપારીઓને પણ SMS તથા E Mail આવ્યા છે જેમના ચલણ ભરાઈ ગયા હોય અને ડિપાર્ટમેંટમાં જમા...

વેટ હેઠળ થઈ રહેલી રિકવરી અંગે ઉઠી રહ્યા છે પ્રશ્નો!!! ઉપરથી કરવામાં આવી રહ્યું છે દબાણ??

તા. 18.06.2021: જી.એસ.ટી.ના અમલ સાથે પેટ્રોલ-ડીઝલ જેવી નોન જી.એસ.ટી. ચીજ વસ્તુ સિવાય વેટ દૂર થઈ ગયો છે. પણ નાણાકીય વર્ષ...

ગુજરાત વેટમાં રિટર્ન ભરવા પરવાનગી આપવામાં થઈ રહી છે ઢીલાશ: પેટ્રોલ પંપના વેપારીઓને પડી રહી છે હાલાકી

પેટ્રોલ પંપના નવા નોંધાયેલ વેપારીને પરમીશન આપવામાં 6 મહિના થઈ જતાં હોવાની ઉઠી રાવ તા. 21.08.2020: દેશભરમાં જી.એસ.ટી. લાગુ થઈ...

ગુજરાત “વેટ” ખાતનું “ડેટા વેર હાઉસ” ઘણા સમય થી બંધ!! કામગીરીઓમાં વિલંબ થતાં વેપારીઓમાં નારાજગી

છેલ્લા ચાર દિવસથી સર્વર છે બંધ  ગુજરાત વેટ ડિપાર્ટમેંટનું ડેટા વેર હાઉસ છેલ્લા ચાર દિવસથી બંધ હોવાના અહેવાલો મળી રહ્યા...

પેટ્રોલ-ડીઝલ નો વેટ ભરવાની તારીખ માં COVID-19 ના કારણે કોઈ વધારો નહીં??? વેપારીઓ માં ચર્ચાની વિષય

તા. 14.04.2020: COVID-19 ની મુશ્કેલ પરિસ્થિતિમાં સરકાર દ્વારા વેપારીઓ ની મુશ્કેલીઓને ધ્યાને લઈ ઇન્કમ ટેક્સ-જી.એસ.ટી. હેઠળ રિટર્ન ભરવા તથા ટેક્સ...

error: Content is protected !!