જી.એસ.ટી. A A R (ઓથોરીટી ઓફ એડવાન્સ રૂલિંગ.) વિથ ટેક્સ ટુડે: AAR 5: શું અરજદાર દ્વારા આપવામાં આવેલ પ્રોજેકટ મેનેજમેંટ સેવા ને નોટિફીકેશન 12/2017 ની મુક્તિનો લાભ મળે?
જી.એસ.ટી. કાયદાની કલમ 97 હેઠળ કરદાતા એડવાન્સ રૂલિંગ માટે અરજી કરી શકે છે. જી.એસ.ટી. કાયદા હેઠળ નીચેની બાબતો માટે એડવાન્સ...
