જી.એસ.ટી. હેઠળ રજીસ્ટ્રેશન માટે શરૂ કરવામાં આવી છે “બાયોમેટ્રિક” પદ્ધતિ: કરચોરી રોકવામાં થશે મદદરૂપ કે માત્ર કરદાતાઓ માટે વધેશે ધરમધક્કા??
રાજ્યમાં 12 "બાયોમેટ્રિક" કેન્દ્રો જાહેર કરવામાં આવ્યા. નવા નંબર મેળવવા કરદાતાએ વ્યક્તિગત રીતે જવું પડશે આ શહેરોમાં વેરિફિકેશન માટે તા:...
