Main Story

Editor’s Picks

Trending Story

ટેક્સ ચોરો ઉપર નઝર રાખતા જી.એસ.ટી. ડિપાર્ટમેંટ ઉપર રાખે છે કરચોરો નઝર???

પંજાબના લુધિયાના ખાતે રાજ્ય જી.એસ.ટી. ના મોબાઈલ ચેકિંગ વાહનોમાં GPS મળ્યા!! તા. 17.11.2021: પંજાબમાં એક વિચિત્ર ઘટનામાં સામે આવી છે...

સાવધાન!! હવે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ પાસે છે કરદાતાની તમામ માહિતી!!

(speaker) તા. 16.11.2021: ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા નવા “એન્યુઅલ ઇન્ફોર્મેશન સિસ્ટમ” (AIS) ની સેવા ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર શરૂ કરવામાં...

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)15TH November 2021

:ટેક્સ ટુડે એક્સપર્ટ: CA મોનીષ શાહ, અમદાવાદ એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર CA દિવ્યેશ સોઢા, પોરબંદર                    ...

વેપારીઓ તથા વકીલોએ નહીં થવું પડે રાજકોટ સુધી લાંબુ!! જુનાગઢ તથા ગાંધીધામને ફાળવવામાં આવી રાજ્ય જી.એસ.ટી. જોઇન્ટ કમિશ્નરની ઓફિસ

જુનાગઢ ખાતે SGST-જોઇન્ટ કમિશ્નર 11 ની ઓફિસ તથા SGST ગાંધીધામ ખાતે SGST જોઇન્ટ કમિશ્નર-12 ની ઓફિસ થશે કાર્યરત તા. 10.11.2021:...

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 08th November 2021

:ટેક્સ ટુડે એક્સપર્ટ: CA મોનીષ શાહ, અમદાવાદ એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર CA દિવ્યેશ સોઢા, પોરબંદર એડવોકેટ ભવ્ય પોપટ, ઉના વાંચક મિત્રો, ટેક્સ ટુડે ટિમ વતી...

કરદાતાની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ બ્લોક કરતાં પહેલા કારણોની યોગ્ય નોંધ કરવી છે જરૂરી: CBIC એ બહાર પાડી સૂચના

ખોટી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવામાં આવી હોય તેવી શંકાના આધારે નહીં પરંતુ પુરાવાઓના આધારે ક્રેડિટ બ્લોક કરે તેવી સૂચના:  તા....

કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા ગુજરાતને આપવામાં આવી દિવાળીની ડબલ ગિફ્ટ: કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ પર “એકસાઈઝ” ઘટાડાઈ તો રાજ્ય સરકાર દ્વારા “વેટ” માં કરવામાં આવ્યો ઘટાડો

પેટ્રોલ-ડીઝલમાં થઈ રહેલા તોતિંગ ભાવ વધારામાં લોકોને મળશે રાહત તા. 04.11.2021: સમગ્ર દેશમાં ધામધૂમથી દિવાળીના તહવારોની ઉજવણી થઈ રહી છે...

કરદાતાઓ માટે “એન્યુલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ” ની નવી સુવીધા કરવામાં આવી કાર્યરત. જાણો શું છે ફાયદા આ નવી સુવિધાઓના…

ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર કરદાતા માટે નવું "એન્યુલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ" કરવામાં આવ્યું શરૂ. કરદાતાને આવકની મળી રહેશે માહિતી.  તા. 04.11.2021:...

જમીન, પ્લોટ, મકાન કે ફ્લેટ ખરીદ વેચાણ કરો છો??? આ બાબતોની રાખજો કાળજી….

By Bhavya Popat ભારતીય સમાજમાં સ્થાવર મિલ્કત ખરીદવીએ સમૃદ્ધિનું પ્રતિક ગણાય છે. એવી રીતે યોગ્ય સમયે જરૂરિયાત મુજબ ખરીદેલ સ્થાવર...

ફૂડ લાઇસન્સ હવે એક્સપાયર થયા પછી 180 દિવસમાં થઈ શકેશે રિન્યૂ: કોરોના કાળમાં વેપારીઓને મોટી રાહત

જોકે આ લાઇસન્સ 180 દિવસમાં રિન્યૂ કરવામાં વેપારીઓએ ચૂકવવી પડશે લેઇટ ફી તા. 01.11.2021: ફૂડ લાઇસન્સ રિન્યૂ કરાવવા બાબતે વેપારીઓને...

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 01st November 2021

:ટેક્સ ટુડે એક્સપર્ટ: CA મોનીષ શાહ, અમદાવાદ એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર CA દિવ્યેશ સોઢા, પોરબંદર એડવોકેટ ભવ્ય પોપટ, ઉના જી.એસ.ટી અમારા અસિલે માલની ખરીદી એપ્રિલ...

તથ્યોના આધારિત કપાત “ડિસએલાવ” કરવામાં આવે ત્યારે આવક છુપાવવાનો હેતુ ગણી દંડ લાગુ કરી શકાય નહીં: મુંબઈ હાઇકોર્ટ

ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટની અપીલ ફગવતી બોમ્બે હાઇકોર્ટ તા. 26.10.2021: સોનું રિયલટર્સના કેસમાં મહત્વનો સિદ્ધાંત પ્રતિપાદિત કરતાં  બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું હતું...

જી.એસ.ટી. હેઠળ ઇ વે બિલ અંગે વેપારીઓના મનમાં ઉઠી રહ્યા છે ઘણા પ્રશ્નો. આ પ્રશ્નોની સરળ ભાષામાં સમજૂતી

તા. 26.10.2021: વેટ, એક્સાઈઝ જેવા અનેક કાયદાની જગ્યાએ વન નેશન, વન ટેક્સ, વન માર્કેટ તરીકે ઓળખતો જી.એસ.ટી. લાગુ કરવામાં આવ્યો....

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 25th October 2021

:ટેક્સ ટુડે એક્સપર્ટ: CA મોનીષ શાહ, અમદાવાદ એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર CA દિવ્યેશ સોઢા, પોરબંદર એડવોકેટ ભવ્ય પોપટ, ઉના જી.એસ.ટી અમારા અસીલ કે જેઓ માલિકી...

error: Content is protected !!