Income Tax

ઇન્કમ ટેક્સ કાયદા હેઠળની અંદાજિત આવક અંગેની કલમ 44AD: નાના ધંધાર્થીઓ માટે છે આશીર્વાદરૂપ

તા. 06.10.2021: ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ નાના ધંધાર્થીઑ માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 44AD હેઠળ...

ઇન્કમ ટેક્સ હેઠળ કરદાતા માટે મળી રહ્યો છે નવા દરોનો વિકલ્પ??? મારા માટે નવા દરો છે સારા કે જૂના દરો જ રહેશે ફાયદાકારક??? કરદાતા માટે છે મોટી મુંજવાણ!!!

યાદ રહે ઇન્કમ ટેક્સ રિટર્ન “ડ્યુ ડેઇટ” સુધીમાં ભરવામાં આવે તો જ મળે છે નવા દરો પસંદ કરવાનો વિકલ્પ નાણાકીય...

ઇન્કમ ટેક્સ હેઠળ કરદાતા દ્વારા કરવાની થતી મહત્વની કાર્યવાહીની મુદતોમાં વધારો કરતી CBDT

તા. 09.09.2021: ઇન્કમ ટેક્સ હેઠળ ભરવાના થતાં રિટર્નની મુદતમાં ફરી એક વાર વધારો કરવામાં આવ્યો છે. ઇન્કમ ટેક્સનું નિયમન કરતી...

ઇન્કમ ટેક્સ પોર્ટલની થઈ રહ્યું છે દુરસ્ત, ભરાઈ રહ્યા છે રિટર્ન થઈ રહી છે અન્ય કામગીરી:CBDT

કરદાતાઓની સરળતા વધે તે માટે ઈન્ફોસિસ સાથે કામ કરી રહ્યું છે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ: તા. 09.09.2021: ઇન્કમ ટેક્સનું નિયમન કરતી...

ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ કરદાતાઓને આપવામાં આવી મહત્વની રાહત

ઇન્કમ ટેક્સ ફેઇસલેસ એસેસમેન્ટ હેઠળ ઇ વેરિફિકેશન કરવામાં કરદાતાઓને મુક્તિ: કંપની સહિતના કરદાતાઓ ને EVC કરાવવાની ઝંઝટ માંથી મળશે મુક્તિ ...

સિનિયર સીટીઝનને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા માંથી મુક્તિ… But Condition Applied**

માત્ર 75 વર્ષ કે તેથી ઉપરના સિનિયર સીટીઝનને લાગુ પડે છે આ રિટર્ન મુક્તિનો નિયમ, એ પણ વિવિધ શરતોને આધીન!!...

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 30th August 2021

:ટેક્સ ટુડે એક્સપર્ટ: CA મોનીષ શાહ, અમદાવાદ એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર CA દિવ્યેશ સોઢા, પોરબંદર એડવોકેટ ભવ્ય પોપટ, ઉના જી.એસ.ટી 1. અમારા બે અસીલ જી.એસ.ટી....

ઇન્કમ ટેક્સ હેઠળ 12A, 80G સહિતની અરજી કરવાની મુદતમાં કરવામાં આવ્યો વધારો

વિવાદ સે વિશ્વાસ સ્કીમ હેઠળ રકમ ભરવાની મુદતમાં પણ 30 સપ્ટેમ્બર સુધી કરવામાં આવ્યો વધારો તા. 29.08.2021: ઇન્કમ ટેક્સ હેઠળ...

તારીખ પે તારીખ!!! લો આવી હજુ એક તારીખ… 15 સપ્ટેમ્બર સુધી ઇન્કમ ટેક્સ પોર્ટર્લ દુરુસ્ત કરવા ઈન્ફોસિસને તાકીદ

નાણાંમંત્રી તથા ઈન્ફોસિસના MD વચ્ચેની મૂલકતમાં નાણાં મંત્રીએ પોર્ટલની ક્ષતિઓ બાબતે દર્શાવી નારાજગી  તા. 24.08.2021: નવા ઇન્કમ ટેક્સ પોર્ટલને લોન્ચ...

ઇન્કમ ટેક્સ સાઇટના ધાંધીયા માટે ઈન્ફોસિસના MD ને નાણાંમંત્રી સમક્ષ હાજર થવા ફરમાન

23 ઓગસ્ટના રોજ ઈન્ફોસિસના MD તથા CEO સલિલ પારેખને પોર્ટલની ટેકનિકલ ક્ષતિઓ શા માટે દૂર નથી થઈ તે અંગે માંગવામાં...

ફરી થઈ શકે છે આવા કેસોની મેન્યુલ સ્કૃટીની!!!

ફેસલેસ સ્ક્રૂટીનીમાં ચલાવવા મુશ્કેલ હોય તેવા તમામ કેસોની યાદી એસેસમેન્ટ યુનિટ પાસેથી મંગવતી CBDT. ફેસલેસ એસેસમેન્ટના સ્થાને મેન્યૂલ એસેસમેન્ટ કરી શકાય...

“अभी गाँव बसा नहीं और लुटेरे हुए हाजिर” આ હિન્દીની પ્રખ્યાત કહેવત લાગુ ના પડે આપણાં નવી ઇન્કમ ટેક્સ પોર્ટલને??

હજુ આ પોર્ટલ સંપૂર્ણ રીતે કાર્યરત પણ થયું નથી ત્યારે 01 ઓગસ્ટે 1000 રૂપિયાની "લેઇટ ફી" માંગી રહ્યું છે પોર્ટલ!!...

કરદાતાઓને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા જૂનું પોર્ટલ અથવા નવું પોર્ટલ વાપરવા ના આપી શકાય વિકલ્પ???

જૂનું પોર્ટલ કરદાતાને વિકલ્પ સ્વરૂપે આપવામાં આવે તેવી ઉઠી રહી છે પ્રબળ માંગ તા. 15.07.2021: ઇન્કમ ટેક્સનું નવું પોર્ટલ તારીખ...

ઇન્કમ ટેક્સની જૂની વેબસાઇટ ફરી કાર્યરત કરવી છે જરૂરી!! યોગ્ય ચકાસણી બાદ આવતા નાણાકીય વર્ષથી નવું પોર્ટલ લોન્ચ થાય તેવી ઉઠી રહી છે માંગ

ઇન્કમ ટેક્સના આ નવા પોર્ટલે ચાર વર્ષ પહેલા લોન્ચ થયેલ જી.એસ.ટી. પોર્ટલ સાથે કામગીરી દરમ્યાન ભોગવેલ હાડમારીની યાદ ટેક્સ પ્રોફેશનલ્સને...

નાના વેપારીઓને કંપનીઓ પાસેથી આવી રહ્યા છે ઇ મેઈલ તથા વોટ્સ એપ. જાણો શું કામ આવી રહ્યા છે આ ઇ મેઈલ અને વોટ્સ એપ???

01 જુલાઇ 2017 થી TDS તથા TCS અંગે નવો નિયમ લાગુ થવાનો છે જે અંતર્ગત નિયત વ્યક્તિઓ ઉપર બમણા દરે...

અઢી લાખ સુધીની રકમ કોઈ ગૃહિણીએ નોટબંધી દરમ્યાન જમા કરાવી હોય તો ના લાગે કોઈ ટેક્સ!!

ઇન્કમ ટેક્સની આગ્રા ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવ્યો મહત્વનો ચુકાદો: કોઈ ગૃહિણીએ પોતાની બચતમાંથી 2,50,000/- સુધીની રકમ જમા કરાવે તો તેના...

01 જુલાઇથી ઇન્કમ ટેક્સ હેઠળ TDS માં આવી રહ્યા છે રહ્યા છે મહત્વના ફેરફારો જે જાણવા છે તમારા માટે જરૂરી

Rupesh  Shah  Advocate and Income Tax Consultant   તારીખ ૧-૭-૨૦૨૧ થી આવતા ટીડીએસ અને ટીસીએસ માં ફેરફારો 194-Q Dear Reader,...

જી.એસ.ટી. પોર્ટલની સફળતા બાદ ઇન્કમ ટેક્સ પોર્ટલ પણ “ઈન્ફોસિસ” ના હવાલે!!! ભગવાન બચાવે ટેક્સ પ્રોફેશનલ્સને

જી.એસ.ટી. પોર્ટલની નિષ્ફળતા વિષે CAG ના નકારાત્મક રિપોર્ટ પછી પણ જો ઇન્કમ ટેક્સ પોર્ટલ ઈન્ફોસિસને હવાલે કરવામાં આવે તે કેટલું...

શું ઇન્કમ ટેક્સ રિટર્ન ભર્યા હોય અને વ્યક્તિની મૃત્યુ થયું હોય તો તેમણે સરકાર તરફથી સહાય મળે??? વાંચો આ મહત્વનાના પ્રશ્ન અંગે જવાબ…

કોરોના મહામારીમાં અનેક લોકો મૃત્યુ પામ્યા છે ત્યારે આ પ્રશ્ન વધુ ચર્ચા જગાવી રહ્યો છે... તા. 22.05.2021: હમણાં બે દિવસ...

error: Content is protected !!